1. Home
  2. Tag "uttar pradesh"

યુપીમાં ભયાનક અકસ્માત સર્જાયોઃ રસ્તા પર ઉભેલી ડબલ ડેકર બસને બેકાબૂ ટ્રકે અડફેટે લેતા 18 યાત્રીઓના મોત

ઉત્તપપ્રદેશમાં ટ્રક બની કાળનો કોળીયો રસ્તા પર ઊભેલી બસને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા   લખનૌઃ ઉત્તર પ્રદેશ રાજ્યના બારાબંકી જીલ્લામાં રામસનેહી ઘાટ થાણે વિસ્તારમાં લખનૌ-અયોધ્યા નેશનલ હાઈવે પર એક દૂ્ટના સર્જાઈ છે, મળતી માહિતી મુજબ મોડી રાતના અંદાજે 1 વાગ્યેને 30 મિનિટે આ હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના […]

ઉત્તરપ્રદેશઃ કેરલ,મહારાષ્ટ્ર સહીતના 11 રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર

યુપીમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકો માટે નવા નિયમો કેરલ, મહારાષ્ટ્ર સહીત 11 રાજ્યો પર નવા નિયમો લાગુ કરાયા લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે,જો કે દેશમાં ત્રીડજી લહેરની શંકાઓ પણ મોટા પાયે સેવાઈ રહી છે ત્યારે 3 ટકાથી વધુ પોઝિટિવિટી રેટવાળા 11 રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ આવનારા લોકો માટે શનિવારથી નવા નિયમો […]

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત નાજુકઃ વેન્ટિલેટર સપોર્ટ  પર રાખવામાં આવ્યા

યુપીના પૂર્વ સીએમની તબિયત નાજૂક તબિયકત વધુ બગડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા   લખનૌઃ છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત અસ્વસ્થ જોવા મળી રહી છે, તેઓ 4  જુલાઈના રોજથી લખનૌ સ્થિત એસજીપીજીઆઈ હોસ્ટિલમાં સારવાર હેઠળ છે, ત્યારે આજરોજ મળતી માહિતી મુજબ કલ્યાણ સિંહની તબિયત વધુ ખરાબ થઈ હતી,  બુધવારની રાતથી તેઓને વેન્ટિલેટર […]

કાનપુરમાં રોડની સાઈડમાં પકોડી અને પાનનો ગલ્લો ચલાવતા લગભગ 256 લોકો પાસે કરોડોની સંપતિઃ GSTના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

દિલ્હીઃ કાનપુરમાં રોડની સાઈડમાં પાન, ક્રિસ્પી, ચાટ અને સમોસા વેચનારા 256 લોકો રસ્તાની પાસે કરોડોની સંપતિ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીંનાના કરિયાણાની દુકાનો ધરાવતા વેપારીઓ પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. તપાસમાં ખુલાસો થયો છે કે ફળો વેચનારા ઘણા લોકોની પાસે સેંકડો વીંઘા ખેતીની જમીન પણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિગ ડેટા સોફ્ટવેર, […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે કાવડ સંઘો સાથે યોજેલી બેઠક બાદ  કાવડ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો

યોગી સરકારનો મહત્વનો નિર્ણય કોરોનાની સ્થિતિને જોતા કાવડયાત્રા રદ કરી આ પહેલા કોર્ટે પણ યાત્રા ન યોજવા જણાવ્યું હતું   લખનૌઃ- છેલ્લા કેટલાક દિવસોથી કાવડ યાત્રાને લઈને અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે હવે યાત્રાને લઈને યુપી સરકારે કાવડ યુનિયનો સાથે વાતચીત કર્યા બાદ મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ આ વર્ષે પણ કોરોનાને ધ્યાનમાં લેતા  […]

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી

લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી […]

ઉત્તરપ્રદેશઃ મંડુવાડીહ સ્ટેશન હવે બનારસના નામથી ઓળખાશે

વારાણસીઃ ભારતીય રેલવેએ કાશીવાસીઓને મોટી ભેટ આપી છે. મંડુવાડીહ સ્ટેશનનું નામ બદલીને બનારસ કરી દેવાયું છે. બનારસ રેલ ઈન્જર કારખાના નજીક પૂર્વોત્તર રેલવે અંતર્ગત આવતા આ સ્ટેશનના પ્લેટફોર્મથી લઈને મુખ્ય ભવન પર બનારસના નામના બોર્ડ પણ લગાવી દેવાયાં છે. નવા બોર્ડ હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ઉર્દૂમાં બનારસ લખેલું છે.   મંડુવાડીહ રેલવે સ્ટેશનનું નામ બદલીને […]

ઉત્તરપ્રદેશઃ આતંકવાદીઓને મદદ કરનારા ચાર આરોપીઓની અટકાયત

લખનૌઃ આતંકવાદી સંગઠન અલકાયદા સમર્પિત અંસાર ગજવાતુલ હિંદના બે સક્રિય સભ્યોની ધરપકડ બાદ તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. તેમજ તેમને મદદ કરનારા ચાર શખ્સોને પણ ઉત્તરપ્રદેશ પોલીસ અને એટીએસની ટીમે કાનપુર અને લખનૌથી ઝડપી લીધા છે. સુત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછમાં કેટલાક લોકોના નામ ખુલતા એટીએસ અને પોલીસની ટીમે લખનૌ સુધી તપાસ લંબાવી હતી. […]

ઉત્તરપ્રદેશમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પીએમ મોદી કરશે ઉદ્દઘાટન, વારાણસીની લેશે મુલાકાત

પીએમ મોદી જશે વારાણસીની મુલાકાતે અનેક યોજનાનું કરશે ઉદ્દઘાટન મેડિકલ પ્રોફેશનલ્સ સાથે પણ કરશે મુલાકાત લખનઉ:વડાપ્રધાન 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. અંદાજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન BHUમાં 100 બેડની MCH વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે ગંગા નદીમાં રો-રો જહાજો […]

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ત્રણ યુવાન ઉપર બે વાઘે કર્યો હુમલોઃ બે યુવાનોના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનો ઉપર અચાનક ઝાડીમાંથી આવેલા વાઘે હુમલો કર્યો હતો. વાઘના હુમલામાં બેના મોત થયાં હતા. જ્યારે એક યુવાન ઝાડ ઉપર ચડી જતા તેનો જીવ બચી ગયો હતો. વાઘના ખોફથી ડરેલો યુવાન આખી રાત  ઝાડ ઉપર જ વિતાવી હતી. વાઘના હુમલાથી ગભરાઈ ગયેલા વિકાસ નામના યુવાને જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code