1. Home
  2. Tag "uttar pradesh"

15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશેઃ ખાસ ટ્રેનમાં કાનપુર જશે

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી શુક્રવારે ટ્રેનથી ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત પોતાના સ્થળ પહોંચશે. જ્યાં તેઓ મિત્રો અને સ્કૂલમાં સાથે અભ્યાસ કરનારા સહપાઠિયોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા જ કાનપુર રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મ  ઉપર આવાગમન બંધ કરાશે. 15 વર્ષ બાદ પહેલીવાર રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશે. વર્ષ 2006માં તત્કાલિકન રાષ્ટ્રપતિ કલામજીએ રેલવે યાત્રા કરી હતી. […]

ઉત્તરપ્રદેશઃ ધર્મ પરિવર્તનને આરોપીઓ સાઈલેન્ટ જીહાદ તરીકે ઓળખતા, ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયા બાદ યુપી પોલીસના ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નોઈડા ડેફ સોસાયટીમાં અભ્યાસ કરતા 12-15 જેટલા મુકબધિર યુવાનોને લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં મુક-બધિરને જ નિશાન બનાવવામાં આવતા હતા. આરોપીઓએ ધર્મ પરિવર્તનને સાઈલેન્ટ જીહાદ નામ આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. […]

ઉત્તર પ્રદેશ સરકારનું એલાન – નોઈડા શૂટિંગ રેંજનું નામ શૂટર દાદી ચંદ્રો તોમરના નામ પર રાખવામાં આવશે

નોઈડા શૂટિંગ રેંજનું નામ શૂટર દાદી પર રખાશે યૂપી સરકારે કરી જાહેરાત   લખનૌઃ- ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં જ એક મહત્વનું એલાન કર્યું છે, જે મુજબ જાણીતા શૂટર દાદી તરીકે પ્રખ્યાત ચંદ્રો તોમરના નામ પર નોઈડા શૂટિંગ રેન્જનું નામ રાખવાની ઘોષણા કરી છે. આ માટે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે,ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં […]

ધર્મ પરિવર્તનની ઘટનાઃ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરતો સાધુ સમાજ

આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી 24 કલાકમાં જ ફાંસીની સજા આપવી જોઈએઃ સાધુ સમાજ લખનૌઃ યુપી એટીએસની ટીમે લખૈનામાં ધર્મ પરિવર્તન કરનારાના બે મૌલવીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન ધર્માંતરણના મામલે અયોધ્યાના સંતોએ આરોપીઓને સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ આરોપીઓને ફાંસીની સજા થાય તેવો કાયદો લાવવા માટે માંગણી કરી […]

યોગી સરકારની જાહેરાત,યુપીમાં 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે

ઉતર પ્રદેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો યોગી સરકારે કરી મહત્વની જાહેરાત 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે બાળકોને શાળાએ આવવાની અનુમતિ નહીં લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે સરકારે શાળા ખોલવાનો નિર્ણય પણ લીધો છે. મૂળભૂત શિક્ષણ પરિષદના સચિવ પ્રતાપ સિંહ દ્વારા એક આદેશ જારી કરવામાં […]

કાનપુર અકસ્માત: હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચેની ટક્કરમાં 17 લોકોના મોત, પીએમ મોદી અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત

હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં 17 ના મોત, ૩૦ થી વધુ લોકો ઘાયલ પીએમ અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત નાગપુર : ઉત્તરપ્રદેશના કાનપુરમાં મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. કાનપુરના કિસાન નગરમાં હાઇવે પર એસી બસ અને ટેમ્પોની ટક્કર થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નિપજ્યા […]

ઉત્તરપ્રદેશના તમામ જીલ્લાઓ લોકડાઉન મુક્ત બન્યાઃ- સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ

ઉત્તરપ્રદેશમાંથી લોકડાઉન ટહાવાયું સાંજે 7થી સવારે સાથે કર્ફ્યૂ લાગૂ લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોના સંક્રમણથી રાહત મળી રહી છે, કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ખટાડો નોંધાઈ રહ્યો છે, જેમાં ઉત્તરપ્રદેશ રાજ્યમાં પણ કોરોનાની બીજી લહેર નબળી પડેલી જોઈ શકાય છે, , અહીં કેસો ઘટતા જોવા મળી રહ્યો છે.આ રાહતના સમાચાર વચ્ચે રાજ્યના તમામ 75 જિલ્લાઓને કોરોના લોકડીઉનછી […]

ઉત્તરપ્રદેશઃ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજયનો CM યોગીને વિશ્વાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં નૈતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરફાર સહિતની વહેતી થયેલી અટકળો ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.  આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓના ઉત્તરપ્રદેશ પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ભાજપ અને […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં નિયત સમયે વિધાનસભાની ચૂંટણી યોજાશે

દિલ્હીઃ તાજેતરમાં જ કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈન અનુસાર આ ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની મુદતક પૂર્ણ થઈ રહી છે. આ પાંચ રાજ્યોમાં પણ નિયત સમય ઉપર ચૂંટણી યોજાવનું ચૂંટણીપંચ દ્વારા હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગોવા, […]

યૂપીના ગોંડામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના, 2 ઘર ધરાશયી, 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ગોંડામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની આ બ્લાસ્ટમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા બ્લાસ્ટમાં બે ઘર ધરાશયી લખનૌઃ- ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં વિતેલી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી, જેના કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. ગેસ સિલેન્ડરનો વિસ્ફોટ એટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code