1. Home
  2. Tag "UTTARAKHAND"

પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યાઃ આજ રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે

પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા સીએમ  આજ રોજ મુખ્યમંત્રી પદના શપલ લેશે   દેહરાદૂનઃ-  છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરપ્રદેશના રાજકરણમાં ઉથલ પાથલ સર્જાયા બાદ મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતે પોતાના સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું ત્યાર બાદ નવા મુખ્યમંત્રીને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે હવે રાજ્યને તેમના નવા સીએમ મળી ચૂક્યા છે,પુષ્કરસિંહ ધામી આજે […]

ઉત્તરાખંડના રાજકરણમાં ઉથલ પાથલઃ સીએમ તિરથ સિંહ રાવતે આપ્યું રાજીનામુ

ઉત્તરાખંડના સીએમ એ આપ્યું રાજીનામુ રાવતે શુક્રવારે મોડી રાત્રે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામુ સુપરત કર્યું   દેહરાદૂનઃ- ઉત્તરાખંડમાં માત્ર ચાર મહિનાના સમયગાળા બાદ સરકારને નવું નેતૃત્વ મળવા જઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વની સૂચના બાદ સીએમ તીરથસિંહ રાવતે શુક્રવારે મોડી રાત્રે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપરત કર્યું હતું.આ પહેલા દિલ્હીમાં તિરથ સિંહએ બંધારણીય […]

ઉતરાખંડ સરકારનો મોટો નિર્ણય, 1 જુલાઇથી ફરી શાળાઓમાં ઓનલાઇન વર્ગો થશે શરૂ 

ઉતરાખંડ સરકારનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓના ભણતરને લઈને લેવાયો નિર્ણય 1 જુલાઈથી ફરી શાળાઓમાં શરૂ થશે ઓનલાઇન વર્ગો દેહરાદુન : વિદ્યાર્થીઓના ભણતરને લઈને ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડમાં ઉનાળુ વેકેશન બાદ હવે શાળાઓ ખોલવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારે 1 જુલાઇથી શાળાઓમાં ઓનલાઇન વર્ગો ફરી શરૂ કરવા સૂચનાઓ જારી કરી છે. આ માહિતી […]

1 લી જુલાઈથી ચારધામ યાત્રાનો આરંભ -નોંધણી કરાવી ઈ-પાસ મેળવ્યા બાદ જ કરી શકાશે ચારધામના દર્શન, કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય

ઉત્તરાખંડ સરકારનો મuત્વનો નિર્ણય 1 લી જુલાઈથઈ ચારઘામ યાત્રા કરાશે શરુ કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી યાત્રા માટે નોંધણી ફરજિયાત દેહરાદૂનઃ-સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક ઘાર્મિક સ્થળોથી લઈને જાહેર સ્થળો બંઘ રાખવાની ફરજ પડી હતી, આ સાથે જ તેની અસર અનેક ધાર્મિક યાત્રાઓ પર જોવા મળી હતી, ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા ઉત્તરાખંડ સરકારે ચારધામની […]

જામનગર નજીક ગ્રીન ઝૂઓલોજિકલ પાર્કમાં હવે ઉત્તરાખંડ અને હિમાચલથી દીપડાં આવશે

અમદાવાદ: ગુજરાત ટુંક સમયમાં દેશભરના દિપડાઓ માટે નવું ઘર બની શકે છે. એશિયાટીક સિંહોના નિવાસ માટે ગુજરાત જાણીતું છે અને દુનિયાભરના પ્રવાસીઓ આ સિંહ દર્શન માટે આવે છે અને દિપડાઓ તો ખુદ માનવ દર્શન માટે તેના વસવાટ ક્ષેત્રની આસપાસના ગામોમાં પહોંચી જાય છે અને અનેક દિપડાઓ માનવભક્ષી પણ બન્યા છે. પણ આ વચ્ચે ઉતરાખંડ અને […]

ઉત્તરાખંડમાં કેટલીક આંશિક છૂટછાટ આપવા સાથે 24 જૂન સુધી લંબાવાયું લોકડાઉન

ઉત્તરાખંડમાં લોકડાઉનની સમયમર્યાદા 24 જૂન સુધી વધારાઈ અઠવાડિયામાં માત્ર 3 દિવસ ખુલશે દુકાનો દેહરાદુનઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન આંશિક પ્રતિબંધ સહીત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, કોરોનાના કેસોમાં રાહત જોવા મળતા આ પાબંધિઓ ઘીરે-ઘીરે દૂર કરવામાં આવી રહી છે ,જો કે, કેટલાક રાજ્યોએ અનેક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવ્યું છે જેમાં ઉત્તરાખંડ સરકારે 15 […]

ઉત્તરાખંડમાં 15 જૂન સુધી લોકડાઉન લંબાવાયુંઃ- અઠવાડિયામાં માત્ર 2 દિવસ ખુલશે સસ્તા અનાજની દુકાન

ઉત્તરાખંડમાં 15 જૂન સુધી કોરોના કર્ફ્યૂ વધ્યું અઠવાડિયામાં માત્ર બે વખત જઅનાજની દુકાનો ખુલશે દેહરાદૂનઃ-દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છએ ત્યારે દેશના રાજ્ય ઉત્તરાખંડમાં કોરોના કેસોમાં થયેલા ઘટાડાની વચ્ચે રાજ્ય સરકારે કોવિડ કર્ફ્યુમાં આંશિક રાહત આપીને 15 જૂન સુધી લંબાવી દીધુ છે. રવિવારે સરકારે તેની એસઓપી જારી કરી હતી. કોવિડ કર્ફ્યુ દરમિયાન, આ અઠવાડિયે […]

ઉત્તરાખંડઃ- પ્રેશર હોર્ન પર સંપૂર્ણ પ્રતિબંધ, લાઉડ સ્પિકર માટે પણ ઘારા ઘોરણો નક્કી થયા

ઉત્તરાખંડમાં લાઉડ સ્પિકર પર પ્રતિબંધ અનેક શઆંત વિસ્તારોની શઆંતિ પર અપાશે સંપૂર્ણ ધ્યાન દિલ્હીઃ-ઉત્તરાખંડમાં પ્રેશર હોર્ન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, લાઉડ સ્પીકર્સ માટે વિવિધ વિસ્તારોને શાંત અને રહેણાંક વિસ્તાર તરીકે ઘોષિત કરવા માટે ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં ધ્વનિ પ્રદૂષણ પર એક હજારથી 40 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. […]

ઉત્તરાખંડમાં મોડી રાતે ભૂકંપના આંચકાઓ અનુભવાયાઃ- લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા

ઉત્તરાઁખડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા મોડી રાતે 12 વાગે આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો દિલ્હીઃ-એક બાજુ દેશમાં કોરોનાની બીજી તરંગનો માર છે તો દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકાઓ આવવાની ઘટના બનતી રહે છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં યાસ ચક્રવાત મંડળાઈ રહ્યું છે, ત્યારે આ સમગ્ર કુદરતી આફતો વચ્ચે વિતેલી રોતે […]

ઉત્તરાખંડઃ- કોરોના સંક્રમિતોની જાન બચાવવા માટે 64 પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરશે

ઉત્તરાખંડ પોલીસકર્મીઓની સરહાનીય કાર્ય કોરોનાગ્રસ્તના જીવ બચાવવા પ્લાઝમા ડોનેટ કરશે દિલ્હીઃ-સમગ્ર દેશ મોટી મહામારી સાને લડત આપી રહ્યો છે ત્યારે અનેક લોકો એકબીજાની જાન બચાવવા સેવાના કાર્યો કરી રહ્યા છે, આ શ્રેણીમાં પોલીસ કર્મીઓ પણ સતત ખડે પગે રહી જનતાની સેવામાં જોતરાઈ રહ્યા છે, ત્યારે હવે ઉત્તરાખંડમાં કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા પોલીસ જવાનો પ્લાઝ્મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code