મોઢેરા સૂર્યમંદિર ખાતે કાલે શનિવારથી ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ
ભરત નાટયમ, કુચીપૂડી કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્ય માણવાનો અમૂલ્ય અવસર સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ મહેસાણાઃ વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- 2025નું આવતી કાલથી તા.18 અને 19 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઊજવવામાં […]