1. Home
  2. Tag "Uttaravahini Parikrama"

નર્મદા ઉત્તરવાહિની 14 કિમીની પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

રામપુરા ખાતે રેવાના તટે મીનીકૂંભ જેવા દ્રશ્યો જોવા મળ્યા તંત્ર દ્વારા શ્રદ્ધાળુંઓ માટે પીવાના પાણી, આરોગ્ય અને આરામની વ્યવસ્થા કરવામાં આવી પરિક્રમાના પ્રથમ સપ્તાહમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં રાજપીપળાઃ નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો છેલ્લા આઠ દિવસથી પ્રારંભ થયો છે. જેમાં 14 કિમીની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, […]

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા તા.29મી માર્ચથી એક મહિનો સુધી ચાલશે

પગપાળા પરિક્રમામાં મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે નર્મદા જિલ્લામાં યોજાતી પરિક્રમા માટે ચાલતી તૈયારીઓ પરિક્રમાના રૂટમાં લાઈટ, પાણી, છાયડો, સેવાકેન્દ્રો સહિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી રાજપીપળાઃ નર્મદા નદીની પરિક્રમાનું અનેરૂ મહાત્મ્ય છે. જે શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પુરી પરિક્રમા કરી શકતા નથી એવા શ્રદ્ધાળુઓ માટે 14 કિલો મીટરની ઉત્તરવાહિની પરિક્રમાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code