1. Home
  2. Tag "Uttrakhand news"

ચારધામ યાત્રા 2021માં અત્યારસુધી રેકોર્ડબ્રેક 4 લાખ શ્રદ્વાળુઓએ કર્યા દર્શન, હજુ પણ ઘસારો ચાલુ

ચારધામ યાત્રામાં યાત્રાળુઓનો રેકોર્ડ તૂટ્યો અત્યારસુધીમાં 4 લાખ યાત્રાળુઓએ કર્યા દર્શન ચારધામ યાત્રા અત્યારે કડકડતી ઠંડીમાં ચાલી રહી છે નવી દિલ્હી: આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા મોડી શરૂ થઇ હતી. જો કે અહીંયા જે રસપ્રદ વાત જોવા મળી છે એ એ છે કે આ વર્ષે યાત્રાળુઓની રેકોર્ડબ્રેક સંખ્યા જોવા મળી રહી છે. […]

ચિપકો આંદોલનના પ્રણેતા અને પદ્મ વિભૂષણથી સન્માનિત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ સહિતની બીમારીઓથી ગ્રસ્ત હતા પર્યાવરણ સંરક્ષણ માટેના તેમના યોગદાન બદલ તેઓ પદ્મ વિભૂષણથી સન્માનિત હતા નવી દિલ્હી: ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું ઋષિકેશ ખાતે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ ઉપરાંત અનેક […]

ગ્લેશિયર તૂટવાની દુર્ઘટના: વૈજ્ઞાનિકોએ 8 મહિના પૂર્વે જ આ અંગે આપી હતી ચેતવણી

ઉત્તરાખંડમાં રવિવારે ગ્લેશિયર તૂટ્યો હતો આ ગ્લેશિયર તૂટવાને લઇને વૈજ્ઞાનિકોએ 8 મહિના પૂર્વે જ ચેતવણી આપી હતી આ ચેતવણી દેહરાદૂનના વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ જિયોલોજીના વૈજ્ઞાનિકોએ આપી હતી ચમોલી: રવિવારે એટલે કે 7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલીમાં જે રીતે ગ્લેશિયર તૂટ્યું અને નદીના પ્રવાહે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઉત્તરાખંડના જ વૈજ્ઞાનિકોએ 8 મહિના પહેલા આ બાબતની ચેતવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code