ખનીજચોરી કરતા વાહનો પકડાશે તો 30 દિવસ નહીં છૂટે, ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરાશે
અમદાવાદ,13 જાન્યુઆરી 2026: ગુજરાતમાં તંત્રની કાર્યવાહી છતાંયે ખનીજચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો એક વખત ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર […]


