1. Home
  2. Tag "Venkateswara Temple"

આંધ્રપ્રદેશમાં એકાદશીના દિવસે વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુઓના મોત

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા મંદિરમાં ભાગદોડમાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે. આજે એકાદશીના દિવસે કાશીબુગ્ગાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code