અજાનને કારણે અલાહાબાદ યુનિ.ના કુલપતિને ઊંઘમાં વિક્ષેપ પડે છે, કાર્યવાહીની માંગ
ઉત્તરપ્રદેશની અલાહાબાદ સેન્ટ્રલ યુનિ.ના કુલપતિની એક ચિઠ્ઠી ચર્ચાનું કેન્દ્ર બની કુલપતિએ ચિઠ્ઠી લખીને અજાનથી તેની ઊંઘમાં ખલેલ પહોંચતી હોવાની ફરિયાદ કરી આ ચિઠ્ઠી લઇને ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલી અલાહાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિની એક ચિઠી હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હકીકતમાં એમ છે કે, યુનિવર્સિટીના પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવે […]