1. Home
  2. Tag "viral news"

પહેલગામ હુમલાની તપાસને લઈને NIAએ પ્રવાસીઓને અને જનતા કરી ખાસ અપીલ

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને એનઆઈએની ટીમ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. એનઆઈએની તપાસમાં સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કનેકશન પણ સામે આવ્યું છે. દરમિયાન એનઆઈએએ આ હુમલાની તપાસને લઈને જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસ અર્થે ગયેલા પ્રવાસીઓ અને દેશની જનતાને અપીલ કરીને જો તેમની પાસે આતંકવાદી હુમલા સંબંધિત ફોટોગ્રાફ, વીડિયો અને કોઈ પણ માહિલી હોય […]

સર્વપક્ષીય બેઠક પૂર્ણ: સરકારે શાસક અને વિપક્ષી પક્ષોના નેતાઓને ‘ઓપરેશન સિંદૂર’ વિશે માહિતી આપી

નવી દિલ્હીઃ મોદી સરકારે સર્વપક્ષીય બેઠકમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને ત્યારબાદની પરિસ્થિતિ વિશે તમામ પક્ષોના નેતાઓને માહિતી આપી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે છેલ્લા પખવાડિયામાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને વિપક્ષી નેતાઓની આ બીજી બેઠક છે. બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, […]

ભારત-પાકિસ્તાન તણાવ: સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી દિલ્હી પહોંચ્યા, એસ જયશંકર સાથે ચર્ચા કરી

નવી દિલ્હી: સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર ભારતની અણધારી મુલાકાતે આવ્યાં છે અને ગુરુવારે તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઘટાડવા પર ચર્ચા કરી હતી. અલજુબેરની નવી દિલ્હી મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી […]

ઓપરેશન સિંદૂરનો બદલો લેવા પાકિસ્તાનના આતંકવાદી સંગઠને આપી ધમકી

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂર પછી, અલ-કાયદાની ભારતીય ઉપખંડ શાખા (AQIS) એ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પર ભારતના હુમલાનો જવાબ આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “6 મે, 2025ની રાત્રે, ભારતની ‘ભગવા સરકારે’ પાકિસ્તાનમાં છ સ્થળોએ હુમલો કર્યો હતો. મસ્જિદો અને વસાહતોને ખાસ નિશાન બનાવવામાં આવી હતી. […]

સરહદ ઉપર પાકિસ્તાનનો સતત ગોળીબાર, ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની ચોકીઓ નષ્ટ કરી

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે, તેમજ પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં ભારતે ઓપરેશન સિંદુર હાથ ધરીને નવ સ્થળો ઉપર આતંકવાદી અડ્ડા ઉપર હુમલો કરીને નાશ કર્યા બાદ પાકિસ્તાને સરહદ ઉપર મોટા હથિયારો વડે હુમલા શરૂ કર્યાં […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 83.08 ટકા, બનાસકાંઠા જિલ્લો મોખરે

ગણિત-વિજ્ઞાન-ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું વધુ પરિણામ ખેડા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન લેવાયેલી ધોરણ 10નું પરિણામ રકોર્ડબ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની તુલનાએ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ […]

ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ, છ મુસાફરોના મોત

નવી દિલ્હીઃ ઉત્તરકાશી જિલ્લામાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. પોલીસ અને વહીવટીતંત્રની સાથે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ગુરુવારે સવારે લગભગ 8:45 વાગ્યે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગણી નજીક હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી મળતાં, […]

શેરબજાર: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં સ્થિર કારોબાર

મુંબઈ: સ્થાનિક બજારો સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરુવારે દિવસની શરૂઆત આશાવાદી વલણ સાથે કરી હતી પરંતુ ટૂંક સમયમાં જ તેમાં વધઘટ જોવા મળી હતી. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 181.21 પોઈન્ટ […]

અમદાવાદ સહિત શહેરો અને જિલ્લાઓમાં મોકડ્રીલ બાદ રાત્રે બ્લેકઆઉટ કરાયો

અમદાવાદમાં 13 એજન્સીઓ મોકડ્રીલમાં જોડાઈ બ્લેકઆઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા સિવિલ ડિફેન્સ દ્વારા માહિતી આપવામાં આવી અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતે ગત મોડી રાતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. યુદ્ધની સ્થિતિમાં નાગરિકોની સલામતી માટે આજે અમદાવાદ શહેર સહિતના મહાનગરો અને 18 […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ કાલે ગુરૂવારે જાહેર કરાશે

ધો. 10નું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર પણ જાણી શકાશે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે રાજ્યના શિક્ષણ મંત્રીએ X પર પોસ્ટ કરીને આપી માહિતી ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ આવતીકાલે તા 8 મે 2025ને ગુરૂવારે સવારે 08:00 કલાકે જાહેર કરાશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code