નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ક્યા વિભાગ માટે કેટલા રૂપિયા ફાળવ્યા..જાણો
ગાંધીનગર,18 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યુ હતું. જેમાં વિવિધ સરકારી વિભાગો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. જે આ મુજબ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ, ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ, કાયદા વિભાગ માટે કુલ ₹૨૭૦૨ કરોડની જોગવાઇ, માહિતી અને […]


