કર્ણાટક ચૂંટણીઃ ખડગે બાદ હવે BJP નેતા બોલવામાં ભાન ભૂલ્યાં, સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં
બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે,પ્રચાર દરમિયાન રાજકીય નેતાઓ ભાન ભૂલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરી સાપની સાથે સરખામણી કરી હતી. આ વિવાદ હજુ શાંત પડ્યો […]