સુરેન્દ્રનગર શહેરમાં અસહ્ય ગરમીથી લોકોને રાહત આપવા રોડ પર પાણીનો છંટકાવ કરાયો
સુરેન્દ્રનગરઃ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના ટાણે તો બજારો સુમસામ બની જાય છે. ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે નગરપાલિકાના ફાયર વિભાગના વાહનોથી શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરી લોકોને ઠંડક મળે તે માટે પ્રયાસ કરાયો છે. પાણીના છંટકાવથી મુખ્ય રસ્તાઓ પરના દુકાનદારોને પણ રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે […]