રાજકોટથી દિલ્હીની બે નવી ફ્લાઈટ્સનો પ્રારંભ, ચેમ્બર્સએ આપ્યો આવકાર
રાજકોટ-દૂબઈની ફ્લાઈટ શરૂ કરવા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કરી રજુઆત, સવારના સમયે ફલાઈટ મળવાથી દિલ્હીની કનેક્ટિવિટીમાં સરળતા થશે, મનસુખ માંડવિયા દિલ્હીથી ફ્લાઈટમાં રાજકોટ આવતા સ્વાગત કરાયું રાજકોટઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીની બે ફ્લાઈટ્લ આજે લાભ પાંચમથી શરૂ કરવામાં આવી છે. દિલ્હીથી ફ્લાઈટમાં કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા રાજકોટ આવતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. […]


