આમ આદમી પાર્ટી બિહારથી એકલા હાથે ચૂંટણી લડશે, કેજરિવાલે કરી જાહેરાત
કોંગ્રેસ સાથે કોઈપણ જોડાણ નહીં કરીએ, ગુજરાતમાં આપ’ના સદસ્યા અભિયાનનો કેજરિવાલે પ્રારંભ કરાવ્યો, ગુજરાતમાં ભાજપએ 30 વર્ષના શાસનમાં બરબાદ કરી નાંખ્યુઃ કેજરિવાલ અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ વિધાનસભાની વિસાવદરની બેઠકની પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હાલ ફુલ ફોર્મમાં છે. અને ગુજરાતમાં પાયો મજબુત કરવા માટે ભાજપની જેમ મોબાઈલ નંબર જાહેર કરીને સભ્યો નોંધવામાં આવી રહ્યા છે. […]