બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા લોકોના સહકારથી 100 જેટલા તળાવો ઊંડા કરાશે
પાલનપુરઃ બનાસ ડેરી એ સૌથી મોટી ડેરી છે. અને ડેરી દ્વારા પશુપાલકો અને ખેડુતોના લાભ માટે અનેક કાર્યો કરવામાં આવતા હોય છે. હવે જિલ્લામાં બનાસ ડેરી દ્વારા જન ભાગીદારીથી જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે બુધવારે બનાસડેરી દ્વારા તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લામાં 100 જેટલા તળાવ બનાસ ડેરી […]