1. Home
  2. revoi editor

revoi editor

ઈઝરાયલની આર્મી હવે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ નહીં કરે, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સને સાઈબર સુરક્ષાને મજબુત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લેફ્ટન્ટ કર્મલ તથા તેમની ઉપરના સિનિયર અધિકારીઓ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે હવે આઈફોનનો ઉપયોગ કરશે. સુરક્ષાનો કારણોસર એન્ડ્રોઈડ ફોન સંપૂર્ણ રીતે બેન કરવામાં આવ્યો છે. ડિજીટલ સેંઘમારી કોશિશો અને વધતી સાયબર જાસૂસી […]

ત્રણ દિવસથી સતત મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા બદલ ઈન્ડીગોએ મુસાફરોની માફી માંગી

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ કામગીરી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અન્ય શહેરોમાં રોકી દેવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસુવિધા થઈ હતી. આજે પણ મોટી સંખ્યામાં ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત છે. ઇન્ડિગો દિલ્હીથી ઉપડનારી 30 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી રહી હોવાના અહેવાલ છે. જોકે, આ પાછળના કારણો અંગે કોઈ […]

જુઓ વીડિયોઃ વડગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખભે ઊંચકી લીધા

નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ ૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી કરાઈ પાલનપુર, 4 ડિસેમ્બર, 2025ઃ Deputy Chief Minister Harsh Sanghvi નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું […]

અમેરિકાએ 15 ડિસેમ્બરથી H-1B અને H-4 વિઝા ધારકો માટે એક નવો નિયમ લાગુ કરશે

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સે H-1B વિઝા અને તેમના H-4 ડિપેંડેંટ્સ માટે સ્ક્રીનીંગ અને ચકાસણી પ્રક્રિયાઓમાં વધારો કર્યો છે. નવા આદેશ હેઠળ, અરજદારોને તેમના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પ્રાઈવેસી સેટિંગ્સ પબ્લિક કરવા સૂચના આપવામાં આવી છે. ગઈ કાલે જારી કરાયેલા એક નવા આદેશમાં, રાજ્ય વિભાગે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરથી, બધા H-1B અરજદારો અને તેમના […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

બીજાપુરમાં એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 18 નક્સલીઓ માર્યા ગયા, ત્રણ જવાન શહીદ થયા

નવી દિલ્હી: બીજાપુર-દંતેવાડા સરહદ પર પશ્ચિમ બસ્તર ડિવિઝનના માઓવાદીઓ સાથે મંગળવાર સવારથી શરૂ થયેલ એન્કાઉન્ટર સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યું. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી 18 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. માઓવાદી કમાન્ડર વેલ્લાની ટીમ સાથે એન્કાઉન્ટર થયું. મોડી સાંજ સુધીમાં, સુરક્ષા દળોએ વેલ્લા સહિત 12 માઓવાદીઓને મારી નાખ્યા હતા, જ્યારે ત્રણ ડીઆરજી સૈનિકો […]

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પોતે બુટલેગર સાથે સંબંધ ધરાવતા હોવાનો ભાજપનો આક્ષેપ

ભાજપે પ્રશ્ન કર્યો, વાંસદામાં રાજકીય ભૂકંપ – શું ‘જનતાના સેવક’ બુટલેગરોના ‘મદદગાર’ છે..? એક તરફ પોલીસના પટ્ટા ઉતારવાની ચીમકી અને બીજી તરફ બુટલેગર સાથે દોસ્તી કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની બેવડી નીતિ’ પર સવાલો ​ ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ Congress MLA Anant Patel ગુજરાતમાં દારુબંધીના મુદ્દે છેલ્લા થોડા દિવસથી વિપક્ષ દ્વારા જે નિવેદનો અને દેખાવો થઈ […]

૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયતઃ જુઓ વીડિયો

વિકસિત ભારત @૨૦૪૭’ માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી આંગણવાડી કાર્યકર બહેનોએ નિભાવવાની છે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંગણવાડી કાર્યકરો માત્ર સરકારી સેવામાં નહીં, પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાઈ: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલ ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ Anganwadi workers and Tedagar sisters રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી […]

પ્રેસિડેન્ટ પુટિન દિલ્હીમાં રૂ. 170 કરોડના ભવ્ય આવાસમાં મહેમાનગતિ માણશે

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025 President Putin in Delhi વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો ભારતની મુલાકાતે આવે ત્યારે ક્યાં રહેતા હશે એવો પ્રશ્ન અનેકને થતો હશે. વડાપ્રધાન સહિત ભારતીય નેતાગીરી સાથેની મુલાકાતો કે પત્રકાર પરિષદનાં સ્થળ તો જાહેર થતાં હોય છે, પરંતુ આ વિદેશી નેતાઓ રોકાણ ક્યાં કરતા હશે તેની ખાસ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. છતાં મોટાભાગના […]

BLOના મોત મામલે ચૂંટણીપંચ જવાબદાર નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code