1. Home
  2. revoi editor

revoi editor

રાયપુરમાં ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં PM મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી 29-30 નવેમ્બર, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે યોજાનારી 60મી અખિલ ભારતીય ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે. 28-30 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ્ય મુખ્ય પોલીસ પડકારોને સંબોધવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો અને “વિકસિત ભારત” ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ “સલામત ભારત” બનાવવા માટે ભાવિ રોડમેપ […]

અમદાવાદમાં બનશે દેશનું પહેલું 16 માળનું સુપર-મોડર્ન રેલવે સ્ટેશન, જાણો તેની ખાસિયત

ગાંધીનગરઃ ભારતમાં પહેલી વાર એવુ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યો છે, જે 16 માળનું હશે અને અહીંથી ટ્રેન જ નહીં, પરંતુ બસ, મેટ્રો અને ભવિષ્યની બુલેટ ટ્રેન સુધીની તમામ સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. આ સ્ટેશનની અંદર મોલ, ઓફિસ, હોટેલ અને ગાર્ડન જેવી સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટ દેશના પરિવહન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાનો […]

યુએન રિપોર્ટમાં ચોંકાવનારી ચેતવણી, 2050 સુધીમાં શહેરીકરણ 83% પહોંચશે

વિશ્વની માનવ વસ્તીના વિતરણમાં ઐતિહાસિક ફેરફાર આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તાજેતરમાં “વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025” રિપોર્ટમાં ખુલ્યું છે કે, આજે વિશ્વની 80% થી વધુ વસ્તી શહેરોમાં રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે. આ વૈશ્વિક માનવ વસાહતોનું ભૌગોલિક ચિત્ર બદલાઈ રહ્યું છે અને માનવ સંસ્કૃતિ હવે મોટાભાગે શહેરી કેન્દ્રો સુધી […]

કિડની ફેલ્યોર પહેલા આંખોમાં દેખાય છે રોગના લક્ષણો

ઘણીવાર લોકો કિડનીની બીમારીને થાક, પગમાં સોજો અથવા યૂરીનમાં ફેરફાર સાથે જોડે છે, પરંતુ તે ઘણીવાર આંખોથી શરૂ થાય છે. આનું કારણ એ છે કે કિડની અને આંખો બંને શરીરની નાની નસો અને ફ્યૂડ બેલેંસ પર નિભર છે. જ્યારે કિડની સરખી રીતે કામ કરતી નથી, ત્યારે તેની અસરો આંખોમાં પણ દેખાવવા લાગે છે. આંખોમાં સતત […]

AMC દ્વારા નવા 33 વાચનાલયો તૈયાર કરવાનું આયોજન – સાત ઝોનમાં 56 વાચનાલયો કાર્યરત

વાચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટિઝન્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ : ‘વિસ્તાર દીઠ વાચનાલય’ અમદાવાદ, 27 નવેમ્બર 2025 : AMC plans to build 33 new reading rooms અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં નાગરિકોને વધુ સુવિધા મળે તે માટે સતત વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. શહેરનાં વાંચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી […]

ભારત અને ઈન્ડોનેશિયા સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ પ્રધાન જાફરી શમસુદ્દીને ગુરુવારે નવી દિલ્હીમાં ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ પ્રધાનોના સંવાદની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં, બંને દેશોએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીનો પુનરોચ્ચાર કર્યો અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. બંને મંત્રીઓએ 2025 ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને પણ યાદ કરી, જેમાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય […]

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 40 વર્ષ નિમિત્તે ઊજવાશે વિશ્વસંસ્કૃતિપર્વ મહોત્સવ

30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાનારા સાત દિવસીય મહોત્સવમાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલાનો સંગમ રચાશે જાણીતા અભિનેતા શ્રી અમોલ પાલેકર, સુપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી અશોક વાજપેયી, વિખ્યાત પટકથાલેખક શ્રી અભિજાત જોશી તથા સ્વરકાર શ્રી અમર ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે વિવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો મહોત્સવ દરમિયાન લોકભારતી યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી અરુણ દવેને શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી […]

સુપ્રીમ કોર્ટનો કોમેડિયન્સને આદેશ: દિવ્યાંગોની સફળતાની કહાની બતાવો, SMA પીડિતો માટે ફંડ એકત્ર કરો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોમેડિયન અને યૂટ્યુબર સમય રૈના તથા ચાર સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ વિપુલ ગોયલ, બલરાજ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવરને સમાજમાં સકારાત્મક સંદેશ આપતા ખાસ કાર્યક્રમો કરવાની સૂચના આપી છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સૌ કોમેડિયન પોતાના પ્લેટફોર્મ્સ પર ખાસ કરીને દિવ્યાંગ લોકોને આમંત્રિત કરે અને તેમની સફળતાની કહાની રજૂ કરે. આવા […]

પ્રધાનમંત્રી 28 નવેમ્બરે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે. બાદમાં તેઓ ગોવા જશે, જ્યાં બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગલી જીવોત્તમ મઠની મુલાકાત લેશે અને મઠની 550મી વર્ષગાંઠ “શારદા પંચાષ્ટમનોત્સવ”ની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી ઉડુપીમાં શ્રી કૃષ્ણ […]

સંયુક્ત રાષ્ટ્ર સંગઠન CITES દ્વારા જામનગરમાં સ્થિત વનતારાને વિશ્વનું શ્રેષ્ઠ વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર જાહેર કર્યું

જામનગર: સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથે જોડાયેલી વન્યજીવ સંરક્ષણ સંસ્થા CITES (કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફૌના એન્ડ ફ્લોરા) ની સ્થાયી સમિતિની બેઠકમાં ભારતને મોટી સફળતા મળી છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત CITES ના 20મા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) માં, સ્થાયી સમિતિ અને સભ્ય દેશોના મોટા ભાગના સભ્યોએ ભારતની સ્થિતિને નિર્ણાયક રીતે સમર્થન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code