આ વખતના બજેટમાં નોકરિયાત વર્ગોને કર મર્યાદા બાબતે મળી શકે છે રાહત
આ વખતના બજેટથી મધ્યમવર્ગ અને નોકરિયાતોને વધુ આશા ખાસ કરીને ટેક્સ મુક્તિ મર્યાદા વધારાય તેવી સંભાવના નોકરિયાત વર્ગોને કર બાબતે રાહત અપાય તેવી શક્યતા નવી દિલ્હી: કોરોનાના ત્રીજી લહેર વચ્ચે આગામી 1 ફેબ્રુઆરી, 2022ના રોજ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. આ વખતે આ બજેટથી મધ્યમવર્ગ તેમજ નોકરિયાત વર્ગને મોટી […]


