1. Home
  2. sanket

sanket

વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી, લખી આ ભાવુક પોસ્ટ

વિરાટ કોહલીએ હવે ભારતના ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી BCCIએ પણ તેના યોગદાનની કરી પ્રશંસા નવી દિલ્હી: ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર વિરાટ કોહલી પાસેથી ટેસ્ટ ટીમનું સૂકાનીપદ પણ લઇ લેવામાં આવે તેવી અટકળો વહેતી થઇ હતી અને હવે તે અટકળો સાચી પડી છે. વિરાટ કોહલીએ […]

દરેક રાજ્યો ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઇઓનું સઘન રીતે પાલન સુનિશ્વિત કરે: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી: આગામી સપ્તાહે પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે ત્યારે તિરંગાના સન્માનને સુનિશ્વિત કરવાના હેતુસર ગૃહ મંત્રાલયે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. તે અનુસાર, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર ઇવેન્ટ બાદ જનતા દ્વારા ફરકાવવામાં આવેલા કાગળથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને તોડવામાં ના આવે અને જમીન પર ફેંકવામાં પણ ના આવે તે જરૂરી […]

રશિયા-યુક્રેન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ, રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો:યુએસ ઇન્ટેલિજન્સ એજન્સી

યુક્રેન અને રશિયા વચ્ચે સતત વધતો તણાવ યુક્રેન પર રશિયા એક મહિનાની અંદર હુમલો કરી શકે અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ચેતવણી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે જે તંગદિલી જોવા મળી રહી છે તેવો જ તણાવ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે બોર્ડરને લઇને જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ તણાવપૂર્ણ સ્થિતિ પર […]

કોંગ્રેસે પંજાબ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, CM ચન્ની ચમકૌર સાહિબથી તો નવજોત સિંહ આ બેઠકથી મેદાનમાં ઉતરશે

પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસે યાદી જાહેર કરી સીએમ ચન્ની ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે જ્યારે નવજોત સિંહ સિદ્વુ અમૃતસરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે નવી દિલ્હી: કોંગ્રેસે યુપી બાદ હવે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારની સૂચિ જાહેર કરી છે. કોંગ્રેસે કુલ 86 ઉમેદવારોના નામ પર મહોર મારી છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબથી ચૂંટણી લડવા જઇ […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ટૂંક સમયમાં થશે આ બે ફાયદા

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર સરકાર મોંઘવારી ભથ્થાની બાકીની રકમ તાત્કાલિક આપી શકે છે તે ઉપરાંત ડીએના એરિયરની પણ ચૂકવણી કરાય તેવી સંભાવના નવી દિલ્હી: નવા વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર ભેટ આપવા જઇ રહી છે. મોંઘવારી ભથ્થુ વધવાથી એક વખત ફરીથી કર્મચારીઓનો પગાર વધી જશે. બીજી તરફ સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની બાકી રકમ પર […]

UP ELECTIONS 2022: ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ બેઠક પરથી CM યોગી લડશે ચૂંટણી

યુપી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી CM યોગી ગોરખપુરથી ચૂંટણી લડશે વરિષ્ઠ નેતા કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપે આજે પોતાની પ્રથમ યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય ચૂંટણી […]

આજે 74મો આર્મી દિવસ, માં ભોમની રક્ષા કાજે શહીદ થનાર બહાદુર સૈનિકોને સલામ કરવાનો દિવસ, જાણો PM મોદીએ શું કહ્યું

આજે ભારતનો 74મો આર્મી દિવસ માં ભોમની રક્ષા કરનારા સૈનિકોને યાદ કરવાનો દિવસ પીએમ મોદીએ આર્મીના યોગદાન વિશે જણાવ્યું નવી દિલ્હી: આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને ખાસ છે. આજે માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા અને પોતાના પરિવારજનોથી હજારો કિલોમીટર દૂર ભારત માતાની ખડેપગે અને મક્કમતાથી રક્ષા કરતા સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. […]

ક્રિપ્ટોકરન્સીને લઇને રોકાણકારોને લાગી શકે છે ઝટકો, બજેટમાં સરકાર લાવશે બિલ

નવી દિલ્હી: નવા વર્ષનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે. આ બજેટમાં રોકાણકારો જેના પર સૌથી વધુ નજર રાખી રહ્યા છે તે ક્રિપ્ટોકરન્સી પર સરકાર મોટી જાહેરાત કરી શકે છે. વર્ષ 2021માં ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ થયું હતું તેમજ ભારતમાં પણ ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. આ […]

લદ્દાખ સરહદે તણાવ વચ્ચે પણ ભારત-ચીન વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર, આંકડો જાણીને નવાઇ લાગશે

ભારત-ચીન તણાવ વચ્ચે પણ બંને દેશો વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર વર્ષ 2021માં બંને દેશો વચ્ચે 125 અબજ ડોલરનો વેપાર થયો ભારતથી ચીનમાં થતી નિકાસ પણ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર […]

CDS રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયુ હતું ક્રેશ? તપાસ પંચે રિપોર્ટમાં દર્શાવ્યું આ કારણ

કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું CDS રાવતનું હેલિકોપ્ટર તપાસ પંચે રિપોર્ટમાં જણાવ્યું તેમનું કારણ વાતાવરણમાં આવેલા અણધાર્યા પલટાને કારણે હેલિકોપ્ટર થયું ક્રેશ નવી દિલ્હી: ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 13 લોકોનાં મોત થયા હતા. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, આ દુર્ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code