1. Home
  2. sanket

sanket

પાકિસ્તાનમાં ફરી શરમજનક કૃત્ય, કટ્ટરવાદીઓએ મા દુર્ગાના મંદિરમાં કરી તોડફોડ, 22 મહિનામાં 9મી વાર થયો હુમલો

પાકિસ્તાનમાં ફરી શરમજનક કૃત્ય કટ્ટરવાદીઓએ દુર્ગા માતાનું મંદિર તોડ્યું 22 મહિનામાં 9મી વાર હુમલો નવી દિલ્હી: પાકિસ્તાનમાં ફરી એક વખત એક નાપાક હરકત સામે આવી છે. અહીંયા કટ્ટરવાદીએ એક ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. પાકિસ્તાનના કરાચીમાં નારિયન પોરા હિંદુ મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો છે. કટ્ટરપંથીઓએ અહીંયા મા દુર્ગાના મંદિરમાં તોડફોડ કરવાની સાથે મા દુર્ગાની મૂર્તિના […]

ભારતમાં ઓમિક્રોન કેસની બેવડી સદી, જાણો ક્યાં છે સૌથી વધુ કેસ?

સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનો વધતો ફફડાટ ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસની બેવડી સદી આંકડો 200ને પાર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હવે ઓમિક્રોન વેરિએન્ટને ઝડપ પકડી છે. અનેક દેશોમાં ઓમિક્રોનના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે હવે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસની બેવડી સદી થઇ ચૂકી છે. મંગળવાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 200 કેસ નોંધાયા છે. […]

તુર્કીના રાષ્ટ્રપતિના આ નિવેદનથી લીરામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદન બાદ લીરામાં ઘટાડો કહ્યું – હું મુસ્લિમ છું એટલે વ્યાજદરોમાં કાપ ચાલુ રહેશે મારી પાસેથી વધારે કોઇ આશા રાખવી નહીં નવી દિલ્હી: તુર્કીની મુદ્રા લીરામાં સોમવારે ફરી એક વખત રેકોર્ડ સમાન ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆને ઈસ્લામની શિક્ષાનો હવાલો આપીને વ્યાજના દરોમાં કાપ ચાલુ રાખવાનું વચન આપ્યું ત્યાર બાદ તુર્કીની […]

પંજાબમાં હુમલાની આશંકા વચ્ચે ભારતે પંજાબમાં એર ડિફેન્સ સિસ્ટમ કરી તૈનાત, લક્ષ્યને હવામાં જ ધ્વસ્ત કરવા માટે છે સક્ષમ

હવાઇ હુમલાની ભીતિ વચ્ચે ભારતે પંજાબમાં એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી આ એર ડિફેન્સ સિસ્ટમથી દુશ્મનો ભારતનો વાળ પણ વાંકો નહીં કરી શકે આ સિસ્ટમ દુશ્મનોના રોકેટને હવામાં જ ધ્વસ્ત કરવા માટે છે સક્ષમ નવી દિલ્હી: એક તરફ પંજાબમાં આતંકી હુમલાની આશંકા છે અને બીજી તરફ ભારતે હવે પાકિસ્તાન સરહદે પંજાબમાં એર ડિફેન્સ સિસ્ટમની તૈનાતી કરી […]

અદાણીએ ભારતની સૌ પ્રથમ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈન પૂર્ણ કરી

ઉ.પ્રદેશમાં 765 અને 400 કીલોવોટની લાંબા અંતરની 897 સર્કીટ કિ.મી.ની ટ્રાન્સમિશન લાઇન આ સાથે અદાણી ટ્રાન્સમિશન લિ.ની કાર્યરત અને નિર્માણાધિન અસક્યામતોમાં 18300થી વધુ સર્કીટ કિ.મી.નો ઉમેરો ઉ.પ્રદેશમાં ટેરીફ આધારીત સ્પર્ધાત્મક બિડીંગનો ઇન્ટ્રા સ્ટેટ પ્રોજેક્ટસ પૈકીનો એક સૌથી મોટો પ્રોજેકટ 98 સર્કીટ કિ.મી.ના 400 કિલોવોટ ડી/સી ટ્વીન મુઝ લાઇન અને 799 સર્કીટ કિ.મી.ના 765 કિલોવોટ કવાડ […]

વર્ષ 2020-21 માટે અત્યાર સુધી 3.7 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન થયા ફાઇલ, 31 ડિસેમ્બર સુધી ભરો IT રિટર્ન અન્યથા થશે દંડ

વર્ષ 2020-21 માટે અત્યારસુધી 3.7 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ થયા નાણા મંત્રાલયે એક ટ્વીટના માધ્યમથી આ જાણકારી આપી 31 ડિસેમ્બર સુધી ભરો આઇટી રિટર્ન અન્યથા થશે 10 હજારનો દંડ નવી દિલ્હી: આ વર્ષે પણ મોટા પ્રમાણમાં IT રિટર્ન ભરાયા છે. નાણાકીય વર્ષ 2020-21ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3.7 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા […]

સમગ્ર વિશ્વમાં સેમીકન્ડક્ટરની ભારે અછત, ભારતમાં 7 લાખ કારોની ડિલિવરી અટકી

નવી દિલ્હી: કોરોના કાળમાંથી હજુ પણ દેશના કેટલાક સ્તરો હજુ પણ બેઠા થઇ શક્યા નથી. કેટલાક સેક્ટરો હજુ પણ અનેક પ્રકારના પડકારો અને સ્થાનિક તેમજ વૈશ્વિક સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. વર્ષ 2021ની દિવાળી દરમિયાન પણ આ સેક્ટરને માર પડ્યો છે. ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર હજુ પણ આ મારમાંથી ઉભુ થવામાં અસમર્થ સાબિત થયું છે. ઓટોમોબાઇલ […]

આધાર કાર્ડમાં ખોટી જન્મતારીખ છે? તો આ રીતે તેને બદલી શકાય છે

આધાર કાર્ડમાં ખોટી જન્મતારીખ છે? તો તેને UIDAIની વેબસાઇટ પર જઇને બદલી શકાય છે તેનાથી એકવાર જન્મતારીખ બદલી શકાય છે નવી દિલ્હી: આજે મોટા ભાગના દરેક સરકારી કામકાજ કે અન્ય કોઇ કામકાજ માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવો છે. ગેસ જોડાણથી માંડીને, બેંક એકાઉન્ટ સુધીના દરેક કામકાજ માટે આધાર કાર્ડ ખૂબ જ અનિવાર્ય પુરાવો […]

બિઝનેસ યૂઝર્સ માટે કમાલનું છે વોટ્સએપનું Quick Reply ફીચર, જાણો તેની ખાસિયત

નવી દિલ્હી: વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય અને પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને વોટ્સએપ આજના આધુનિક યુગમાં દરેકના જીવનનો એક અગત્યનો ભાગ બની ચૂક્યું છે. મોટા ભાગના કામકાજ માટે જેમ કે ચેટિંગ, શેરિંગ, કે પેમેન્ટ માટે પણ વોટ્સએપનો ઉપયોગ થાય છે. જો તમને પણ વોટ્સએપમાં બહુ બધા મેસેજ આવતા હોય તો તમારે માટે હવે […]

ભાગેડુ વિજય માલ્યા અને નિરવ મોદીની સંપત્તિ વેચીને સરકારે એકત્ર કર્યા 13,109 કરોડ: નાણા મંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપી માહિતી ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યાની સંપત્તિ વેચીને સરકારે 13,109 કરોડ એકત્ર કર્યા જેઓ વેપારના નામે બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયા હતા નવી દિલ્હી: ભારત સરકારે ભાગેડૂ વિજય માલ્યા અને નીરવ મોદીની મિલકતો વેચીને 13,109 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ બંને ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code