1. Home
  2. sanket

sanket

ક્રિપ્ટો માર્કેટની વેલ્યુમાં સતત ઘટાડો, ભારતમાં પણ તેને લઇને ટૂંકમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે નિર્ણય લેવાશે અને ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ થશે ત્યારે આ અગાઉ ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ થયું છે. મોટા ભાગના ટોકન છેલ્લા કેટલાક સપ્તાહમાં નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. બિટકોઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટો કોઇનની કિંમતમાં પણ મોટો કડાકો બોલી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, તાજેતરના ઘટાડાની અસરથી વર્ચ્યુઅલ ટોકન્સનું […]

ડોલર સામે રૂપિયામાં નબળાઇથી ભારતીય ચોખાના નિકાસ ભાવ 5 વર્ષને તળિયે

ડોલર સામે રૂપિયામાં નબળાઇની અસર નિકાસકારો કિંમત ઘટાડવા મજબૂર ચોખાના નિકાસ ભાવ 5 વર્ષને તળિયે નવી દિલ્હી: અત્યારે ડોલર સામે રૂપિયામાં નબળાઇ જોવા મળી રહી છે જેને કારણે નિકાસકારો કિંમત ઘટાડવા માટે મજબૂર બન્યા છે. ભારતીય ચોખાના નિકાસના ભાવ ડિસેમ્બર 2016 પછીના સૌથી નીચા સ્તરે જતા રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચ ટકા બ્રોકન ચોખાની […]

આગામી બજેટમાં સરકાર PSU બેંકોમાં મૂડી ઠાલવે તેવી શક્યતા નહીવત્

નવી દિલ્હી: હવે આગામી બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ મૂડી ઠાલવવાની આવશ્યકતા નહીં રહે. તેનું કારણ એ છે કે આ વર્ષે કોરોના રોગચાળો છતાં સરકારને પેટ્રોલ-ડીઝલથી ભરપૂર કમાણી થઇ છે તેમજ સરકારી બેંકોની સ્થિતિમાં પણ સુધારો થયો છે અને NPAનું પ્રમાણ ઘટ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોની બેડ લોનમાં ઘટાડો થયો છે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો […]

કઇ ટેલિકોમ કંપનીઓની સર્વિસ સંબંધિત છે સૌથી વધુ ફરિયાદ? ટ્રાઇએ આંકડા જાહેર કર્યા

કઇ કંપનીઓની સર્વિસ સંબંધિત ફરિયાદો ટ્રાઇને મળી ટ્રાઇને આ વર્ષે ભારતી-એરટેલની સર્વિસ સંબંધિત ફરિયાદો સૌથી વધુ મળી આ પછી આ યાદીમં બીજા ક્રમાંકે વોડાફોન-આઇડિયા છે નવી દિલ્હી: દર વર્ષે ટ્રાઇને ટેલિકોમ કંપનીઓની સેવાને લઇને હજારોની સંખ્યામાં ફરિયાદો મળતી હોય છે. આ વર્ષે ટ્રાઇને ભારતી એરટેલ વિરુદ્વ સૌથી વધુ ફરિયાદ મળી છે. આ પછી આ યાદીમં […]

UNSCમાં અમેરિકાનો આ પ્રસ્તાવ ભારત અને રશિયાએ ફગાવ્યો

નવી દિલ્હી: ભારત હવે ક્લાઇમેટ ચેંજ મામલે વિશ્વના અનેક દેશો સામે ઉભુ છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ક્લાઇમેટ ચેન્જને વૈશ્વિક સુરક્ષા પડકાર સાથે જોડવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે પ્રસ્તાવ મૂક્યો હતો જેને ભારત, રશિયાએ ફગાવી દીધો છે. પ્રસ્તાવ દરમિયાન ચીન તો હાજર રહ્યું ન હતું, પરંતુ ચીને પણ બહારથી આ પ્રસ્તાવનો વિરોધ કર્યો […]

ઑનલાઇન ફ્રોડથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો, તમારું ખાતુ રહેશે સુરક્ષિત

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ધીરે ધીરે ઑનલાઇન બેંકિંગનું ચલણ સતત વધી રહ્યું છે. મોટા ભાગના લોકો પોતાના રોજીંદા જીવનમાં પણ અનેક પ્રકારના પેમેન્ટ કે રોકડની લેવડદેવડ માટે ઑનલાઇન બેંકિંગનો ઉપયોગ કરે છે. ગત 2 વર્ષમાં યૂપીઆઇ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઇલ બેકિંગથી મોટી સંખ્યામાં લોકોએ રોકડનો વ્યવહાર કર્યો છે. કરોડો લોકો દૈનિક ધોરણે ડિજીટલ માધ્યમથી જ […]

હેલિકોપ્ટર ક્રેશમાં બચેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની તબિયતને લઇને આવ્યા સમાચાર, એરફોર્સે આપી આ જાણકારી

હેલિકોપ્ટર ક્રેશમાં બચેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની તબિયતને લઇને આવ્યા સમાચાર તેઓની હાલત નાજુક પરંતુ તેમની હાલત સ્થિર છે અત્યારે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 લોકો શહીદ થયા હતા અને એક માત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ બચ્યા હતા. હાલમાં તેમની […]

વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

ભારતમાંથી વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છેલ્લા 7 વર્ષમાં 8 લાખથી વધુ ભારતીયોએ નાગરિતા છોડી લોકસભામાં કેન્દ્ર સરકારે આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાંથી તાજેતરના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો વિદેશ માઇગ્રેટ કરે છે. છેલ્લા 7 વર્ષમાં જ 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું […]

ઓમિક્રોન વેરિએન્ટને લઇને WHOએ ફરી ચિંતા વ્યક્ત કરી – મૃત્યુદરમાં થઇ શકે છે વધારો, સતર્ક રહેવાની જરૂર

ઓમિક્રોન વેરિએન્ટને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરી કહ્યું – આગામી સમયમાં આ વેરિએન્ટથી મૃત્યુદર વધી શકે છે હોસ્પિટલમાં દર્દીનો ભરાવો થઇ શકે છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ ફેલાયો છે. અનેક દેશોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચિંતાજનક વાત કહી છે. સંગઠને ચિંતા વ્યક્ત કરતા કહ્યું […]

બનારસ શહેરે ભારતની ઓળખ તેમજ ઉદ્યમિતાના બીજને સંભાળીને રાખ્યા છે: PM મોદી

પીએમ મોદીએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી આ દરમિયાન બનારસના વિકાસની ગાથા અંગે જણાવ્યું બનારસ શહેરે ભારતની ઓળખના, કલાને, ઉદ્યમિતાને બીજને સંભાળીને રાખ્યા છે નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે કાશી પ્રવાસ પર છે અને બીજા દિવસે તેઓએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન પણ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code