1. Home
  2. sanket

sanket

અન્નદાતાઓ આનંદો! સરકારે ખેડૂતો માટેની આ યોજનાની અવધિ લંબાવી

અન્નદાતા માટે ખુશખબર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવવામાં આવી તેનાથી દેશભરના 22 લાખ ખેડૂતો લાભાન્વિત થશે નવી દિલ્હી: અન્નદાતા માટે એક ખુશખબર છે. હવે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2015માં મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી […]

હોગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લાગી વિકરાળ આગ, 13 ઘાયલ, 150 લોકો ફસાયા, બચાવકાર્ય શરૂ

હોંગકોંગમાં એક મોટી દુર્ઘટના હોગકોંગમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ આ આગમાં 13 લોકો થયા ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન જારી નવી દિલ્હી: હોગકોંગમાં એક દુર્ઘટના ઘટી છે. અહીંયા આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડીંગમાં ભયાનક આગ લાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બિલ્ડીંગમાં 150 લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ એટલી વિકરાળ છે કે […]

હવે ભારતમાં નહીં પડે સેમીકંડક્ટરની અછત, ભારતમાં જ બનશે સેમીકંડક્ટર, સરકારે 76 હજાર કરોડની યોજના કરી મંજૂર

હવે નહીં પડે સેમી કંડક્ટરની અછત દેશમાં જ બનશે સેમી કંડક્ટર કેબિનેટે આ માટે 76 હજાર કરોડની યોજનાને આપી લીલી ઝંડી નવી દિલ્હી: દેશમાં સેમી કન્ડક્ટરની અછત જોવા મળી રહી છે ત્યારે હવે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ ભારતમાં જ સેમીકંડક્ટર બનશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન દેશમાં જ સેમીકંડક્ટર અને ડિસપ્લે બોર્ડના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે […]

આંધ્રપ્રદેશના ગોદાવરીમાં ગમખ્વાર અકસ્માત, બસ કેનાલમાં ખાબકતા 9 મુસાફરોના દર્દનાક મોત, રેસ્ક્યુ કામગીરી ચાલુ

આંધ્રપ્રદેશના ગોદાવરીમાં ગમખ્વાર અકસ્માત ST બસ કેનાલમાં ખાબકતા 9 લોકોના મોત મૃતકોમાં 5 મહિલાઓ, ડ્રાઇવર સામેલ નવી દિલ્હી: આંધપ્રદેશના ગોદાવરી જીલ્લામાં એક ગમખ્વાર બસ અકસ્માત થયો હતો. ગોદાવરીમાં આંધ્રપ્રદેશ એસટી નિગમની એક બસ નહેરમાં ખાબકી હતી. તેને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ બસ આંધ્રપ્રદેશના વેલુરપાડથી 47 મુસાફરો સાથે ઉપડી હતી […]

લદ્દાખ સરહદે ભારત કરશે આ મોટું કામ, ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે

લદ્દાખ મોરચે ભારત-ચીન ટકરાવ વચ્ચે ભારતનો મહત્વપૂર્ણ નિર્ણય ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારાશે 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરાશે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે ભારત હવે ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે પ્રયાસરત છે. સરકારે સંસદીય સમિતિને આ […]

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા જાબાંઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન દેહાંત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું નિધન સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા તેઓને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા નવી દિલ્હી: તામિલનાડુના હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર એવા વ્યક્તિ હતા જેનો આબાદ બચાવ થયો હતો અને બેંગલુરુમાં એક આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે દુ:ખદ સમાચાર એ […]

લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ: PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પેટેલે આપી સ્મરણાંજલિ

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી દેશની એકતા-અખંડિતતા માટેના તેમના યોગદાનને યાદ કર્યા નવી દિલ્હી: આજે સ્વતંત્રત ભારતના પ્રથમ ગૃહપ્રધાન તેમજ લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર પીએમ મોદી, […]

ખેડૂતો પાછા ફર્યા પરંતુ ગાઝીપુર બોર્ડર હજુ પણ નહીં ખુલે, NHAIએ આપ્યું આ કારણ

ખેડૂતોની ઘરવાપસી પરંતુ ગાઝીપુર અને સિંધુ બોર્ડર ટ્રાફિક માટે નહીં ચાલુ થાય તેના પાછળ કેટલાક કારણો છે NHAIએ આપ્યા કારણો નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનની સરકાર સાથે સમજૂતી બાદ સમાપ્તિ થઇ છે અને ખેડૂતોએ દિલ્હી બોર્ડર ખાલી કરીને ઘરવાપસી કરી છે. ગાઝીપુર બોર્ડર અને સિંધુ બોર્ડર પણ ખેડૂતોએ ખાલી કરી દીધી છે. […]

બાંગ્લાદેશના 3 દિવસીય પ્રવાસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવાના, 50માં વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશની ત્રણ દિવસીય મુલાકાત માટે રવાના તેઓ 50માં વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપશે આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને લઇને પણ ચર્ચા થવાની શક્યતા નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હવે બાંગ્લાદેશના પ્રવાસ માટે રવાના થશે. તેઓ 50માં વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશ જવા રવાના થયા છે. તેમની પ્રથમ ત્રણ દિવસની રાજ્ય મુલાકાત […]

પેટ્રોલ ડીઝલના ભાવથી પ્રજા પરેશાન પરંતુ સરકારે કરી આટલી તગડી કમાણી કે આવક સાંભળીને દંગ રહી જશો

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવથી સરકારે કરી આટલી કમાણી સરકારે તેનાથી 8.02 લાખ કરોડ રૂપિયાની આવક થઇ આ નાણાકીય વર્ષમાં જ 3.71 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઇ નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ડીઝલની કિંમત વધુ જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ 90ને પાર વેચાઇ રહ્યું છે. તેનાથી સરકારને પણ દર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code