1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

બનાસકાંઠાના દાંતીવાડા અને ભાંભર તાલુકામાં યુરિયા ખાતરની તંગી, ખેડૂતોની લાંબી લાઈનો

સરકારે ખાતરનો જથ્થો ફાળવ્યો છતાં માગ વધુ હોવાથી સ્થિતિ ઠેરની ઠેર સાબરકાંઠાના વડાલીમાં પણ યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી રવિ સીઝન ટાણે જ ખાતરની તંગીથી ખંડૂતો મુશ્કેલીમાં મુકાયા પાલનપુરઃ રવિ સીઝનના ટાણે જ જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે તાજેતરમાં યુરિયા ખાતરનો જથ્થો ફાળવ્યો છે. પણ ખેડૂતોની માગ વધુ […]

ગાંધીનગરના સરગાસણમાં મહાદેવ મંદિરના ડિમોલિશન સામે ભારે વિરોધથી કાર્યવાહી અટકી

મ્યુનિ.ના રિઝર્વ પ્લોટમાં શિવેશ્વર મહાદેવ મંદિર બનાવ્યુ છે લોકોએ હર હર મહાદેવના નાદ સાથે ઉગ્ર વિરોધ કરતા મ્યુનિની ટીમને પરત ફરવું પડ્યું, મંદિર વર્ષોથી છે, બન્યુ ત્યારે કેમ પગલાં ન લેવાયા ગાંધીનગરઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન શહેરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને […]

સુરતના વરાછામાં મોબાઈલ ઝૂંટવીને ભાગતા સ્નેચરને લોકોએ પકડી મેથીપાક આપ્યો

મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગતા મહિલાએ બુમાબુમ કરી લોકોએ પાછલ દોડી સ્નેચરને પકડી પોલીસ હવાલે કર્યો મહિલાએ પણ ઉશ્કેરાઈને સ્નેચરને તમાચા માર્યા સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક રાહદારી મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને સ્નેચરએ દોડ મુકી હતી. દરમિયાન મહિલાએ બચાવો બચાવોની બુમો પાડતા લોકોએ પણ દોડ […]

સોનાના ભાવ વધતા લગ્નસરાની સીઝનમાં 9થી 18 કેરેટના ઘરેણાંની ડિમાન્ડ વધી

હેવી જ્વેલરીને બદલે લાઇટ વેઇટનો ટ્રેન્ડ જ્વેલરીને ભવ્ય દેખાવ આપવા મોટા કદના સ્ટોન અને મોતીનો કરાતો ઉપયોગ, સોનું ઓછું વપરાય છતાં જ્વેલરી ‘ભરચક‘ અને ‘મોટી‘ દેખાય તે રીતે ઘરેણા બનાવાય છે   સુરતઃ સોનાના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે લગ્નમાં દીકરીઓને ભેટમાં આપવા માટે સોનાના ઘરેણા ખરીદવા મધ્યમ વર્ગ માટે મુશ્કેલ બન્યા છે, સમાજમાં વર્ષોથી ચાલી […]

અમદાવાદમાં મોડી રાતે ફ્લેટમાં ત્રણ મિત્રોએ મજાકમાં કર્યું ફાયરિંગ, સગીરને વાગી ગોળી

સગીર યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો બે મિત્રોએ પોલીસના ડરથી દેશી તમંચો કચરામાં ફેંકી દીધો રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને રહીશો પણ બહાર દોડી આવ્યા અમદાવાદઃ  શહેરના લાંભા વિસ્તારમાં આવેલી શિવાલી રેસીડેન્સીના એક ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરીંગ થતાં એક સગીરને ગોળી વાગતા ગંભીર […]

ગુજરાતમાં 11મી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા યોજાશે

મુખ્યમંત્રી 11મી ડિસેમ્બરે પાલનપુરમાં “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવશે રાજ્યના દરેક જિલ્લામાં નારી મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરાશે દરેક મોટા જિલ્લામાં 100 પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લામાં 50 પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશે  ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. 11 ડિસેમ્બરથી તા. 23 […]

ભાવનગરમાં રૂપિયા 719 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પકડાયુ

ગુજરાત સ્ટેટ સાયબર સેલએ 10 આરોપીની કરી ધરપકડ ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી નાણાની હેરાફેરી કરાતી હતી, ડિજિટલ એસેટ્સ દુબઈ અને ચીન સ્થિત ‘CIDCAT’ સાયબર ક્રાઈમ સિન્ડિકેટના ઓપરેટરોને મોકલવામાં આવતી હતી. ભાવનગરઃ રાજ્યમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે ગુજરાત સ્ટેટ સાયબર સેલે 719 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 […]

અમદાવાદમાં સુભાષબ્રિજ 15મી ડિસેમ્બર સુધી બંધ રહેશે, રિપાર્ટ બાદ સરકાર નિર્ણય લેશે

ચાર એજન્સીઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે, બ્રિજના તમામ પિસર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરાશે, તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવાશે અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજમાં તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જતા કેટલાક દિવસથી સુભાષબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બ્રિજના ઈન્સ્પેક્શન માટે જુદી જુદી ચાર એજન્સીઓને કામ […]

સાયબર ક્રાઈમના ગુનામાં ડિટેલ એનાલીસીસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરોઃ હર્ષ સંઘવી

“ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજાઈ, નિર્દોષ ખાતા ધારકના એકાઉન્ટમાં પૈસા આવી ગયા હોય અને કોઈ કનેક્શન ન હોય તેમને બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુઃ હર્ષ સંઘવી સાયબર ક્રાઈમના નેટવર્કને તોડી પાડવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું “ઓપરેશન મ્યૂલ હન્ટ  ગાંધીનગરઃ સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર […]

ગુજરાત હોમગાર્ડઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરાયો

હોમગાર્ડ જવાનોની નિવૃત વય મર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરાઈ, રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ-9માં સુધારો કરવા નિર્ણય લીધો, પોલીસના પૂરક બળ તરીકે હોમગાર્ડ જવાનો ઉત્તમ કામ કરી રહ્યા છેઃ હર્ષ સંઘવી  ગાંધીનગર:  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code