1. Home
  2. Revoi

Revoi

દુશ્મન વિમાનને 70 કિલોમીટર દૂરથી ઉડાવી દેશે મિસાઈલ અસ્ત્ર, ડીઆરડીઓએ કર્યું સફળ પરીક્ષણ

અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ અસ્ત્ર મિસાઈલની રેન્જ 70 કિલોમીટર એક્ટિવ રડાર ટર્મિનલ ગાઈડન્સ દ્વારા સજ્જ ડીઆરડીઓ દ્વારા મંગળવારે હવામાંથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ અસ્ત્રનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણને ભારતીય વાયુસેનાના સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધવિમાને પશ્ચિમ બંગાળના એક એરબેઝ ખાતેથી ઉડાણ ભરી હતી. અસ્ત્ર મિસાઈલ બીવીઆર એટલે […]

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ઘનીની રેલીમાં વિસ્ફોટ, 24ના મોત, 30 ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાની રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘની સુરક્ષિત અફઘાનિસ્તાનના પરવાન પ્રાંત ખાતે હતી રેલી પોલીસ વ્હિકલમાં પ્લાન્ટ કરાયો હતો બોમ્બ અફઘાનિસ્તાનના અધિકારીઓને ટાંકીને આવેલા અહેવાલો પ્રમાણે, દેશના ઉત્તરીય પ્રાંત પરવાન ખાતે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીની ચૂંટણી પ્રચાર રેલીની નજીક થયેલા વિસ્ફોટમાં 24 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘનીની પ્રચાર રેલીમાં જઈ રહેલા […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ સ્વદેશી લડાકૂ વિમાન ‘તેજસ’માં ઉડાન ભરશે

તેજસ એક હલકૂ લડાકૂ વિમાન છે,જેને હિંદુસ્તાન એરોનોટિક્સએ તૈયાર કર્યું છે,19 સપ્ટેમ્બરે  આ લડાકૂ વિમાનમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ બેંગલોરથી ઉડાન ભરવા જઈ રહ્યા છે,ત્યારે આ 83 તેજસ વિમાનો માટે એચએએલને અંદાજે 45 હજાર કરોડ રુપિયા મળશે. આ બાબતે નૌસેના સ્ટાફના ઉપઅધ્યક્ષ વાઈસ એચમિરલ જી અશોકે કહ્યું કે,”રક્ષામંત્રી ભારતીય નૌસેના સાથે એક દિવસ માટે 20 […]

અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનનો દાવો, ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ છંછેડયો હતો રામજન્મભૂમિનો મધપૂડો

કોર્ટે ધવનને સવાલ કર્યો કે ભગવાનનું સ્વયંભૂ હોવું શું સામાન્ય પ્રક્રિયા છે? ધવને ઈકબાલની શાયરીનો ઉલ્લેખ કરીને રામને ગણાવ્યા ઈમામ-એ-હિંદ અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં મંગળવારે 25મા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને સવાલ કર્યો કે ભગવાનું સ્વયંભૂ હોવું શું સામાન્ય પ્રક્રિયા છે? […]

આંધ્રપ્રદેશમાં હોડીની ડૂબી, અત્યાર સુધી 17 પ્રવાસીઓની લાશ મળી

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં હોડીની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોની લાશ મળી છે. રાહત અને બચાવ કામગીરી માટેની ટુકડી અન્ય પ્રવાસીઓની ભાળ મેળવવા માટેની કામગીરી કરી રહી છે. મંગળવારે સવારે રાહત અને બચાવ ટીમને નવ લાશો મળી હતી. બાદમાં અન્ય લાશો મળી હતી. હાલ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. કચ્ચુલુરુ પાસે ગોદાવરી નદીમાં રવિવારે 70થી […]

પીએમ મોદીએ હેલિકોપ્ટરથી બનાવ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો, ટ્વિટર પર શેયર કરીને લખી આ વાત

આજે પીએમ મોદી થયા 69 વર્ષના સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેલિકોપ્ટરથી કર્યું નિરીક્ષણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો બનાવ્યો પીએમએ વીડિયો નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જન્મદિવસની શરૂઆતમાં ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધનું નિરીક્ષણ કર્યું હતું. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ ગત વર્ષ 31 ઓક્ટોબરે વડાપ્રધાન […]

વિદેશી ફંડ મેળવવા માટે NGOના તમામ સદસ્યોએ ધર્માંતરણને લઈને આપવું પડશે એફિડેવિટ

વિદેશી ફંડ મેળવનારી એનજીઓને લઈને નવુ જાહેરનામું એનજીઓના તમામ સદસ્યોને ધર્માંતરણ માટે આપવું પડશે એફિડેવિટ વિદેશી યોગદાન નિયમન નિયમ-2011માં પરિવર્તનની કરાઈ ઘોષણા નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા નવા નિયમો પ્રમાણે, હવે કોઈપણ બિનસરકારી સંગઠન દ્વારા વિદેશમાંથી ફંડ પ્રાપ્ત કરવા માટે તેના કર્મચારીઓ અને અધિકારીઓને સરકાર સમક્ષ ઘોષણા કરવી પડશે કે […]

મલેશિયાના પીએમનો દાવો-PM મોદીએ ઝાકીર નાઈકના પ્રત્યાર્પણની માંગ કરી નથી

મલેશિયાઈ પીએમએ કહ્યું-ઘણા દેશો નાઈકને શરણ આપવા માંગતા નથી મહાથિરે કહ્યું-ઝાકીર નાઈક મલેશિયાના નાગરીક નથી નાઈક એક ભગોડો છે તેણે મલેશિયામાં શરણ લીધું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્લામિક ઘર્મગુરુ ઝાકીર નાઈકને ક્યારેય મેલેશિયાથી પરત મોકલવાની વિનંતી કરી નથી,આ દાવો મલેશિયાના પ્રધાનમંત્રી મોહમ્મદે કર્યો છે,તેમણે કહ્યું કે, “ઘણા બધા દેશો પોતાના દેશમાં નાઈકને આશરો આપવા માંગતા […]

પાકિસ્તાન: હોસ્ટેલમાં મળી હિંદુ વિદ્યાર્થિનીની લાશ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારની વધુ એક ઘટના પાકિસ્તાનની હોસ્ટેલમાં હિંદુ સ્ટૂડન્ટની લાશ મળી નમ્રતા ચંદાની નામની યુવતીની હત્યા થયાની આશંકા પાકિસ્તાનમાં હિંદુઓ સામેની હિંસાની ઘટનાઓ થંભવાનું નામ લઈ રહી નથી. ફરી એકવાર સિંધ પ્રાંતમાં એક મેડિકલની હિંદુ વિદ્યાર્થિનીની હત્યાના અહેવાલ આવ્યા છે. તેવામાં માનામાં આવી રહ્યું છે કે આ હત્યા બળજબરીથી ધર્માંતરણના કારણે થઈ છે. […]

અરુણાચલ પ્રદેશ: વાયુસેનાને મળ્યું વધુ એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ, નાના એરક્રાફ્ટ ભરી શકશે ઉડાણ

અરુણાચલ પ્રદેશમાં વાયુસેનાને મળ્યું એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડથી ફિક્સ વિંગ એરક્રાફ્ટ ભરી શકશે ઉડાણ 18 સપ્ટેમ્બરે એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનું કરાશે ઉદ્ઘાટન ભારતીય વાયુસેનાને અરુણાચલ પ્રદેશમા વધુ એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ મળ્યું છે અહીંથી ફિક્સ વિંગ એરક્રાફ્ટ જેવા કે એએન-32, મિરાજ – 2000, સુખોઈ-30 એમકેઆઈ, જગુઆર અને તેજસ ઉડાણ ભરી શકશે. આ એડવાન્સ લેન્ડિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code