1. Home
  2. Revoi

Revoi

જમ્મુ-કાશ્મીર : ગુરેજ સેક્ટરમાં 6 વર્ષ બાદ ઘૂસણખોરી, 2 આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાન હવે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી માટે નવા-નવા માર્ગો શોધી રહ્યું છે સેનાએ રાજ્યના ગુરેજ સેક્ટરમાં બે આતંકીઓને કર્યા છે ઠાર સૂત્રો પ્રમાણે, 6 વર્ષ બાદ આ વિસ્તારમાં ઘૂસણખોરીની ઘટના સામે આવી જમ્મુ-કાશ્મીરમાં શિયાળો શરૂ થતા પહેલા આતંકવાદીઓને મોકલવા માટે પાકિસ્તાને સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પરંતુ સુરક્ષાદળોના ચોકસાઈપૂર્વકના નિરીક્ષણને કારણે તેને દરેક વખતે ધૂળ ચાટવી પડી […]

સુપ્રીમ કોર્ટે મુંબઈમાં વૃક્ષો કાપવા પર લગાવી રોક, ખંડપીઠે કહ્યું- મામલામાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ પાર્ટી બનાવો

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આગામી સુનાવણી (21 ઓક્ટોબર) સુધી યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ કર્યો સ્ટૂડન્ટ્સના એક ડેલિગેશને સીજેઆઈ રંજન ગોગોઈ સાથે મુલાકાત કરી, વૃક્ષોને કાપવા પર રોકની માગણી કરી કિરીટ સોમૈયાએ કહ્યુ- ફડણવિસની જનરલ ડાયર સાથે સરખામણી અયોગ્ય, તે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષોને કાપવા પર સોમવારે તાત્કાલિક અસરથી […]

‘આરે’ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મુંબઈ મેટ્રોનો દાવો- અમે વાવ્યા છે 24 હજાર વૃક્ષો

મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના મામલે બબાલ સુપ્રીમ કોર્ટમાં આઝે આ મામલા પર છે સુનાવણી મુંબઈ મેટ્રોનો દાવો- અત્યાર સુધી લગાવ્યા 24 હજાર વૃક્ષો સુપ્રીમ કોર્ટમાં સોમવારે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના મામલા પર સુનાવણી થવાની છે. અહીં મુંબઈ મેટ્રોના એક પ્રોજેક્ટ માટે લગભગ 2500 વૃક્ષો કાપવાની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તેનો પુરજોર વિરોધ […]

ભારતની વિરાંગનાઓ ભાગ-3: એ રાણી દુર્ગાવતી કે જેણે, પોતાને ખંજર મારીને જાત ખતમ કરી,પણ અકબરને તાબે ન થઈ

સાહિન મુલતાની ભારતના ઈતિહાસમાં વિસરાય ગયેલ એક રાણી હતા દુર્ગાવતી,જેમણે અકબરોની સેના સામે મુકાબલો કર્યો હતો,અકબરો સાથે જંગે-મેદાનમાં તે પોતે અકબરના હાથે ન આવે તે માટે તેમણે પોતાની જાતને જ ખંજર ઘોંપીને મારી નાખ્યા હતા.જબલપુર પાસે ચૌરાગઢના મહેલમાં રાજ પરિવારની તમામ નારીઓએ ઝૌહર કર્યું હતું,રાણી દુર્ગાવતીની થનારી પુત્રવધુ અને બહેન અકબરના હાથે જીવતા પકડાયા હતા. […]

રાકેશ અસ્થાના કેસમાં 9 ઓક્ટોબરે સુનાવણી, તપાસ માટે CBIએ માંગ્યો સમય

અસ્થાના કેસની તપાસ માટે સીબીઆઈએ માંગ્યો સમય 9 ઓક્ટોબરે થશે મામલાની આગામી સુનાવણી સીબીઆઈના ભૂતપૂર્વ સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે જોડાયેલા મામલાની સુનાણી હવે 9 ઓક્ટોબરે થશે. સીબીઆઈએ આ કેસ તપાસ માટે દિલ્હી હાઈકોર્ટ પાસેથી વધારે સમય માંગ્યો છે. હાઈકોર્ટે સીબીઆઈને આ કથિત ભ્રષ્ટાચારના મામલાની તપાસ માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. સીબીઆઈએ માગણી […]

ભારતની વિરાંગનાઓ ભાગ-2: ભારતના પ્રથમ મહિલા શાસક ‘રઝિયા સુલતાન’

સાહિન મુલતાની “કરી ગયા નામ તે ભારતના ઈતિહાસમાં, ન સ્વીકાર્યું બિરુદ જેમણે ‘સુલતાના’નું, મેળવીને જંપ્યા બિરુદ ‘સુલતાન’નું” આજે વાત કરીશું પ્રથમ મહિલા શાસક, ‘રઝિયા સુલતાન’ની,તેમના શાસનનું ભારતીય ઈતિહાસમાં ઘણું મહત્વ છે,તેઓ કુતુબુદ્દીન એબકના ત્યા સેવક તરીકે ફરજ બજાવતા ઈલ્તુતમિશના પુત્રી હતા,રઝિયાના પિતા સારા શાસક હતા,વર્ષ 1210મા કુતુબુદ્દીનના મૃત્યુ પછી દિલ્હીની મદદે આવતા તેઓ દિલ્હીના સુલતાન […]

મુંબઈમાં 800થી વધારે વૃક્ષો કાપવા મામલે દેખાવો, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીની અટકાયત-કલમ 144 કરાઈ લાગુ

અત્યાર સુધીમાં 800થી વધારે વૃક્ષો કપાઈ ચુક્યા છે ક્ષેત્રમાં 3 કિલોમીટરની રેડિયસ સીલ કરવામાં આવી 100થી વધારે પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી કલમ-144 દેખાવો કરતા 20 લોકોની કરાઈ અટકાયત બોમ્બે હાઈકોર્ટે મુંબઈની આરે કોલોનીને જંગલ ઘોષિત કરનારી તમામ અરજીઓને નામંજૂર કરી છે. હાઈકોર્ટના ચુકાદા બાદ આરે કોલોનીમાં શુક્રવારે મોડી રાત્રે વૃક્ષો કાપવાનું […]

JK: કલમ-370ના હટવાના 2 માસ બાદ સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક, 10 ઘાયલ

અનંતનાગમાં આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કર્યો કાશ્મીરમાં આતંકી હુમલામાં 10 લોકો ઘાયલ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક કર્યો છે. આ હુમલો અનંતનાગના ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહારના ગેટ પર થયો છે. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં ડીસી ઓફિસની સુરક્ષામાં તેનાત સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કર્યો […]

ઓટો સેક્ટરમાં મંદી, અશોક લેલેન્ડ 15 દિવસો સુધી બંધ રાખશે ઉત્પાદન

ઓટો સેક્ટરમાં મંદી અશોક લેલેન્ડ 15 દિવસ સુધી બંધ રાખશે ઉત્પાદન મારુતી અને હુંડઈ બાદ હવે દેશની મુખ્ય કોમર્શિયલ ઓટો સેક્ટરની નિર્માતા કંપની અશોક લેલેન્ડ આ મહીને 15 દિવસો સધી પ્રોડક્શન સાથે જોડાયેલું કામ બંધ રાખશે. હિંદુજાની આ મુખ્ય કંપનીએ એક નિયામકીય માહિતીમાં કહ્યુ છે કે અમે પોતાના ઉત્પાદનના વેચાણને અનુરૂપ બનાવવા માટે વિભિન્ન સ્થાનો […]

પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગરે શાજિયા ખશ્કે ઈસ્લામની સેવામાં જિંદગી વિતાવવા માટે ગાવાનું છોડયું

પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગર શાજિયા ખશ્કે સિંગિગને કહી અલવિદા શાજિયા ખશ્કે ઈસ્લામની સેવામાં જિંદગી વિતાવવા ગાવાનું છોડયું ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગર શાજિયા ખશ્કે શોબિજને અલવિદા કહેતા કહ્યું છે કે હવે તે ગીત ગાશે નહીં. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, લાલ મેરી પત અને દાને પે દાના. જેવા ઘણાં મશઙૂર ગીતોની ગાયિકા ખશ્કેએ કહ્યુ છેકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code