1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર VPN પર પ્રતિબંધ મુકાયો

શ્રીનગર, 30 ડિસેમ્બર 2025: જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ હવે સેલ ફોન સર્વેલન્સ (મોબાઈલ પર દેખરેખ) વધારી દીધું છે જેથી પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરનારાઓને પકડી […]

નવા વર્ષ પર જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરુ

જમ્મુ, 30 ડિસેમ્બર 2025: નવા વર્ષના આગમન પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન દ્વારા એક કાવતરુ રચવામાં આવ્યાના ગુપ્તચર અહેવાલો પ્રાપ્ત થયા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને મળેલી આ બાતમી બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ઘૂસણખોરી રોકવા વધારાના જવાનો તૈનાત પાકિસ્તાન તરફથી થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને તાત્કાલિક ડામી દેવા […]

જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને આતંકી નેટવર્કનો ખેલ ખતમ થશે

નવી દિલ્હી, 29મી ડિસેમ્બર 2025 : જમ્મુ-કાશ્મીર પોલીસે સરહદ પારથી થતી નશીલા પદાર્થોની તસ્કરી અને આતંકવાદી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. રાજૌરી-પૂંચ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) તજિંદર સિંહે પૂંચમાં એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ (HUMINT) ને મજબૂત કરવાના કડક નિર્દેશ આપ્યા છે. […]

VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

પોરબંદર, 29 ડિસેમ્બર, 2025ઃ Indian Navy’s indigenous ancient ship  ભારતીય નૌકાદળનું સ્વદેશી પદ્ધતિથી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કૌન્ડિન્યાની સૌપ્રથમ સફર શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ તૈયાર કરવામાં આવેલું આ જહાજ આજે સોમવારે, 29 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર […]

‘ધ વીક’ મેગેઝિન દ્વારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ‘મેન ઑફ ધ યર’ સન્માન

નવી દિલ્હી, 23 ડિસેમ્બર, 2025ઃ Group Captain Shubanshu Shukla ભારતીય વાયુસેનાએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ‘ધ વીક’ મેગેઝિન દ્વારા મેન ઑફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય વાયુદળે તેના સોશિયલ મીડિયા X દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. તે અનુસાર, 21 ડિસેમ્બર 2025 ના રોજ પ્રકાશિત થયેલા ધ વીકના તાજા અંકમાં  શુભાંશુ શુક્લાની […]

ભારતીય નૌકાદળનું પ્રથમ તૈયાર સ્ટીચ્ડ સેલિંગ વેસલ – INSV કૌંડિન્યા પ્રથમ સફર શરૂ કરશે

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું પ્રથમ સ્ટીચ્ડ સેલિંગ વેસલ INSV કૌંડિન્યા, જે ભારતની પ્રાચીન જહાજ નિર્માણ અને દરિયાઈ પરંપરાઓને પુનર્જીવિત કરે છે તે 29 ડિસેમ્બર, 2025ના રોજ તેની પ્રથમ વિદેશી સફર શરૂ કરશે. આ જહાજ ગુજરાતના પોરબંદરથી મસ્કત, ઓમાન જશે, જે પ્રતીકાત્મક રીતે ઐતિહાસિક દરિયાઈ માર્ગોનું પુનર્નિર્માણ કરશે જે હજારો વર્ષોથી ભારતને હિંદ મહાસાગરની દુનિયા સાથે […]

DRDO અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહયોગ માટે MoU

નવી દિલ્હી, 22 ડિસેમ્બર, 2025: MoU between DRDO and National Defence University DRDO અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહયોગ માટે MoU થયા છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે સંશોધન, શિક્ષણ, તાલીમ અને ટેકનોલોજી સપોર્ટના ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી […]

ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકો માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ડ્રોન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Drone awareness program ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકો માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ડ્રોન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોલ્ડન કટાર ડિવિઝને 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નિવૃત્ત સૈનિકો માટે વ્યાપક ડ્રોન જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો, જેમાં 300 ભૂતપૂર્વ સૈનિકોની મોટી ભાગીદારી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય ઝડપથી વિકસતી ડ્રોન ટેકનોલોજી, તેમના ઉપયોગો, […]

બંદરોની સુરક્ષા માટે બનશે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી

નવી દિલ્હી : ભારતના દરિયાઈ સીમાઓ અને બંદરોને અભેદ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે જહાજો અને બંદરોની સુરક્ષા માટે સમર્પિત ‘બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી’ (BOPS) ની રચના અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોર્ટ, શિપિંગ અને નાગરિક ઉડ્ડયન મંત્રીઓ પણ ઉપસ્થિત […]

વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે. રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code