1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ફાઈટર હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ

જેસલમેર, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ યુદ્ધાભ્યાસ ‘વાયુશક્તિ-2026’ના સાક્ષી બનવા પહોંચેલા રાષ્ટ્રપતિએ સ્વદેશી બનાવટના હળવા લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ માં વિશેષ ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ આ અત્યાધુનિક હેલિકોપ્ટરમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ […]

પીએમ મોદીએ ઈઝરાયેલની સંસદ કનેસેટમાં 1971ના યુદ્ધના હીરો જનરલ જેકબને કર્યા યાદ

તેલઅવીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બે દિવસીય ઈઝરાયેલ મુલાકાત દરમિયાન ઈઝરાયેલની સંસદ ‘કનેસેટ’ ને સંબોધિત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં વક્તવ્ય આપનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. આ ઐતિહાસિક સંબોધનમાં તેમણે ભારત અને ઈઝરાયેલના ગાઢ સંબંધોની સાથે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના મહાનાયક લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબનો વિશેષ ઉલ્લેખ કરીને ભાવુક યાદો […]

મણિપુરઃ મ્યાનમાર સરહદ પાસેથી 5 ઉગ્રવાદીઓ ઝડપાયાં, હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

ઇમ્ફાલ, 25 ફેબ્રુઆરી 2026: મણિપુરમાં સુરક્ષાદળોએ અલગ-અલગ સઘન અભિયાનો ચલાવીને વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મણિપુર પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેંગનૌપાલ જિલ્લામાં મ્યાનમાર સરહદ પાસે આવેલા યાંગૌબુંગ ગામ નજીક સુરક્ષાદળોએ મોટું […]

જમ્મુ-કાશ્મીરમાં 85 પાકિસ્તાની આતંકી છુપાયેલા હોવાનો ઘટસ્ફોટ, ત્રાસવાદીઓના ઠેકાણા ઉપર મોર્ટારથી કરાશે હુમલો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં છુપાયેલા પાકિસ્તાની આતંકીઓનો સફાયો કરવા માટે ભારતીય સુરક્ષાદળોએ નવી અને આક્રમક રણનીતિ તૈયાર કરી છે. હવે સુરક્ષાદળો આતંકીઓના બહાર આવવાની રાહ જોશે નહીં, પરંતુ તેમના ગુપ્ત ઠેકાણાઓ પર જ તેમનો ખાતમો બોલાવશે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં અમેરિકન M-4 રાઇફલ અને ઘાતક સ્ટીલની ગોળીઓથી સજ્જ લગભગ ’85’ પાકિસ્તાની આતંકીઓ છુપાયેલા છે. આ […]

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાની નીકળ્યા

શ્રીનગર, 24 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છતરુ વિસ્તારમાં રવિવારે ભારતીય સેના સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જેશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુપ્તચર એજન્સીઓના હાથમાં લાગેલી એક્સક્લુઝિવ વિગતો મુજબ, માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરી હોવાનો દાવો કરનાર પાકિસ્તાન અને તેની એજન્સી ISIનો પ્રોપેગેન્ડા ફરી એકવાર ધ્વસ્ત થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ […]

કાશ્મીરઃ જૈશ-એ-મોહમ્મદનાખતરનાક સૈફુલ્લાહ ગ્રુપનો સફાયો, 30 દિવસમાં 8 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે સુરક્ષાબળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ સાથે જ ખીણમાં આતંક મચાવનાર જૈશ-એ-મોહમ્મદનું સૌથી ઘાતક ગણાતું ‘સૈફુલ્લાહ ગ્રુપ’ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા આતંકીઓમાં ટોપ કમાન્ડર સૈફુલ્લાહ, ફરમાન અલી અને બાશા ઉર્ફે હુરૈરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય […]

સમુદ્રી પડકારો સામે લડવા માટે નૌસેનાઓ વચ્ચે સહયોગ અનિવાર્યતા: રાજનાથ સિંહ

વિશાખાપટ્ટનમ, 19 ફેબ્રુઆરી 2026 : ભારતના પૂર્વી કિનારે વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા ભવ્ય નૌકાદળ અભ્યાસ ‘મિલન-2026’ ને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વૈશ્વિક સમુદ્રી સુરક્ષા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સમુદ્રી ચાંચિયાગીરી, આતંકવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવા પડકારોનો સામનો કોઈ એક દેશની નૌસેના એકલા હાથે કરી શકે તેમ નથી, આ માટે […]

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે

ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – State Police Chief Dr. K.L.N. Rao રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની […]

ઓપરેશન સિંદૂર: ભારતીય વુયુસાનેએ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો, એવિએશન નિષ્ણાતનો દાવો

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ગત વર્ષે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રખ્યાત એવિએશન નિષ્ણાત ટોમ કૂપરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં સ્થિત એક મહત્વપૂર્ણ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘુસણખોરીને અટકાવવાના એક્શન પ્લાન વિશે શું કહ્યું જાણો

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશનર શ્રી સતીશ ગોલછા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેની સ્થાપનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code