ભારતની પરમાણુ નીતિમાં ઐતિહાસિક બદલાવ: ઇતિહાસમાં પ્રથમ વખત 12 પરમાણુ હથિયારો તૈનાત કરાયા
નવી દિલ્હી, 10 જૂન 2026: વૈશ્વિક સ્તરે હથિયારો અને સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતી વિશ્વસનીય સંસ્થા ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'(સિપ્રી)ના તાજેતરના વાર્ષિક અહેવાલમાં ભારતની સામરિક ક્ષમતાને લઈને એક અત્યંત મહત્વનો દાવો કરવામાં આવ્યો છે. સિપ્રીના અહેવાલ અનુસાર, ભારતે ઇતિહાસમાં પ્રથમ વખત શાંતિકાળ દરમિયાન પોતાના 12 પરમાણુ હથિયારોને ઓપરેશનલ ઓર્ડરમાં એટલે કે તૈનાત શ્રેણીમાં રાખ્યા […]


