1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારતની પરમાણુ નીતિમાં ઐતિહાસિક બદલાવ: ઇતિહાસમાં પ્રથમ વખત 12 પરમાણુ હથિયારો તૈનાત કરાયા

નવી દિલ્હી, 10 જૂન 2026: વૈશ્વિક સ્તરે હથિયારો અને સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતી વિશ્વસનીય સંસ્થા ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'(સિપ્રી)ના તાજેતરના વાર્ષિક અહેવાલમાં ભારતની સામરિક ક્ષમતાને લઈને એક અત્યંત મહત્વનો દાવો કરવામાં આવ્યો છે. સિપ્રીના અહેવાલ અનુસાર, ભારતે ઇતિહાસમાં પ્રથમ વખત શાંતિકાળ દરમિયાન પોતાના 12 પરમાણુ હથિયારોને ઓપરેશનલ ઓર્ડરમાં એટલે કે તૈનાત શ્રેણીમાં રાખ્યા […]

સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે લેહ સેક્ટર અને ફોરવર્ડ પોસ્ટ્સની મુલાકાત લીધી

નવી દિલ્હી, 9 જૂન 2026: સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે લશ્કરી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે લદ્દાખના લેહ સેક્ટરની મુલાકાત લીધી. તેમણે સરહદી વિસ્તારોમાં લશ્કરી તૈયારીઓ, સરહદી માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સની વ્યાપક સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે અહીં મુખ્યાલય 14 કોર્પ્સના વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં આ ક્ષેત્રમાં […]

સરહદો પર ડેમોગ્રાફિક ફેરફાર ચલાવી લેવાશે નહીં: ત્રિપુરામાં બાંગ્લાદેશ બોર્ડર પરથી અમિત શાહનો હુંકાર

અગરતલા, 5 જૂન 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલી લંકામુરા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને સંબોધિત કરતા તેમણે દેશની સુરક્ષા અંગે મોટી જાહેરાત કરી હતી. અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ત્રિપુરા ફ્રન્ટિયર દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત-બાંગ્લાદેશ બોર્ડર […]

રશિયા ભારતને પોતાનું સૌથી ખતરનાક પાંચમી પેઢીનું ફાઇટર જેટ સુખોઈ-57 આપવા તૈયાર

મોસ્કો, 5 જૂન, 2026: વિશ્વના સંરક્ષણ બજાર અને ભારતીય વાયુસેનાની તાકાતને બમણી કરી શકે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાએ ભારતને પોતાનું સૌથી આધુનિક અને પાંચમી પેઢીનું અત્યંત ઘાતક ફાઇટર જેટ સુખોઈ-57 આપવાની સત્તાવાર ઓફર કરી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેમનો દેશ ભારતને આ સ્ટીલ્થ ફાઇટર જેટ […]

રાજનાથ સિંહે સૈન્યની નાણાકીય સત્તાઓમાં કર્યો વધારો, 1.25 લાખ કરોડના સોદા થશે આસાન

નવી દિલ્હી, 4 જૂન 2026: દેશની સૈન્ય શક્તિને વધુ મજબૂત અને નિર્ણાયક બનાવવાના હેતુથી રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંરક્ષણ સેવાઓ માટે નાણાકીય સત્તાઓના સુધારેલા પ્રતિનિયોજનની જાહેરાત કરી છે. તબીબી અને બાંધકામ પ્રોજેક્ટ્સ સહિતની સંરક્ષણ સેવાઓ માટેની નાણાકીય સત્તાઓમાં 100% સુધીનો અને કેટલાક વિશેષ કિસ્સાઓમાં બમણા કરતાં પણ વધુનો મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ […]

ભારતનું આકાશ બનશે અભેદ્ય: રશિયાથી આવી ચોથી S-400 સુદર્શન મિસાઈલ સ્ક્વોડ્રન

નવી દિલ્હી, 4 જૂન 2026: દેશની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવા તરફ ભારતે વધુ એક મોટી સફળતા હાસલ કરી છે. રશિયા તરફથી અત્યાધુનિક S-400 ‘સુદર્શન’ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ચોથી સ્ક્વોડ્રન ભારત પહોંચી ગઈ છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અત્યાધુનિક સિસ્ટમનો પહેલો જથ્થો દરિયાઈ માર્ગે જહાજ દ્વારા ભારત લાવવામાં આવ્યો છે અને […]

114 નવા રાફેલ ફાઇટર જેટ માટે ભારત-ફ્રાન્સ વચ્ચે 40 બિલિયન ડોલરની મહાડીલ તેજ, ભારતે મૂકી મોટી શરત

નવી દિલ્હી, 2 જૂન 2026: ભારતીય વાયુસેનાની સૂરક્ષા ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જવા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે 114 નવા રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટેની વાટાઘાટો અત્યંત વેગવંતી બની છે. સંરક્ષણ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આ વખતે અંદાજે 40 બિલિયન ડોલર (આશરે 3.3 લાખ કરોડ રૂપિયા) ના આ મેગા-સોદામાં એક મોટી ટેકનિકલ શરત પર […]

પહલગામ હુમલા કેસમાં ખુલાસો: માર્યા ગયેલા આતંકીઓના મોબાઈલનું પાક. કનેક્શન મળ્યું

નવી દિલ્હી, 1 જૂન 2026: જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં ગયા વર્ષે થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની ઝીણવટભરી તપાસ દરમિયાન પાકિસ્તાનનો નાપાક ચેહરો ફરી એકવાર વૈશ્વિક સ્તરે બેનકાબ થયો છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળી આવેલા બે મોબાઈલ ફોનનું સીધું કનેક્શન […]

ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તથા નૌકાદળના નવા વડાએ પદભાર સંભાળ્યો

નવી દિલ્હી, 1 જૂન 2026: ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તથા નૌકાદળના નવા વડાએ પદભાર સંભાળ્યો છે. જનરલ એનએસ રાજા સુબ્રમણીએ રવિવારે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લીધું છે. જનરલ અનિલ ચૌહાણ શનિવારે દેશના સર્વોચ્ચ સૈન્ય અધિકારી તરીકેનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો […]

જિલ્લા મેજિસ્ટ્રેટ્સે સરહદી જિલ્લાઓમાં થઈ રહેલા ડેમોગ્રાફિક ફેરફારો પર નજર રાખવી જોઈએ: અમિત શાહ

ભુજ, 30 મે 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગુજરાતના સરહદી અને દરિયાકાંઠાના જિલ્લાઓ સંબંધિત સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના ભુજમાં એક સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ડીજીપી, ગુજરાત, તેમજ રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code