સમુદ્રી પડકારો સામે લડવા માટે નૌસેનાઓ વચ્ચે સહયોગ અનિવાર્યતા: રાજનાથ સિંહ
વિશાખાપટ્ટનમ, 19 ફેબ્રુઆરી 2026 : ભારતના પૂર્વી કિનારે વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા ભવ્ય નૌકાદળ અભ્યાસ ‘મિલન-2026’ ને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વૈશ્વિક સમુદ્રી સુરક્ષા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સમુદ્રી ચાંચિયાગીરી, આતંકવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવા પડકારોનો સામનો કોઈ એક દેશની નૌસેના એકલા હાથે કરી શકે તેમ નથી, આ માટે […]


