1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

લોન્ગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ‘ગૌરવ’નું પ્રથમ સફળ પરીક્ષણ

સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ગૌરવનું પ્રથમ પરીક્ષણ DRDO એ ઓડિશાના દરિયાકાંઠે કર્યું પરીક્ષણ રાજનાથ સિંહે સફળ ઉડાન પરીક્ષણ માટે DRDO, ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા નવી દિલ્હીઃ DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ગૌરવનું પ્રથમ પરીક્ષણ કર્યું છે. ગ્લાઇડ બોમ્બે લોંગ વ્હીલર આઇલેન્ડ પર સ્થાપિત […]

શ્રીલંકાની આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં સંયુક્ત લશ્કરી કવાયત ‘મિત્ર શક્તિ’નો પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકાની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મિત્ર શક્તિ’ની 10મી આવૃત્તિ શ્રીલંકાના મદુરુ ઓયાની આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં શરૂ થઈ છે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપુતાના રાઈફલ્સની બટાલિયન દ્વારા કરવામાં આવે છે અને શ્રીલંકાની સેનાનું પ્રતિનિધિત્વ ગજાબા રેજિમેન્ટના સૈનિકો કરે છે. ભારતીય સેનાની ટુકડીમાં હથિયારો સાથે 106 સૈનિકો કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. આ […]

તમિલનાડુઃ બહુપક્ષીય હવાઈ કવાયત ‘તરંગ શક્તિ 2024’નો સુલરમાં પ્રારંભ

બેંગ્લોરઃ ભારતે પ્રથમ બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ‘તરંગ શક્તિ 2024’ નું તમિલનાડુના સુલારમાં આયોજન કરાયું છે. દસ ભાગ લેનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, સ્પેન, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને સિંગાપોરનો સમાવેશ થાય છે. આ કવાયતમાં લગભગ 30 દેશો ભાગ લેવાના છે, જેમાંથી 10 દેશો તેમના ફાઈટર પ્લેન સાથે ભાગ લેશે.  એર માર્શલ […]

DG SSB દલજીત સિંહ ચૌધરીને BSF ડાયરેક્ટર જનરલનો હવાલો સોંપાયો

નવી દિલ્હીઃ સશાસ્ત્ર સીમા બલ (BSF) ના ડાયરેક્ટર જનરલ (DG) નો વધારાનો હવાલો DG SSB દલજીત સિંહ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયમાંથી નીતિન અગ્રવાલને હટાવ્યા બાદ આ જવાબદારી દલજીત સિંહ ચૌધરીને સોંપવામાં આવી છે. દલજીત સિંહ ચૌધરીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ADG તરીકે તેમના કામનો બહોળો અનુભવ છે. આ નિર્ણય બાદ ચૌધરી દેશની […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતીય જહાજ ‘તબર’ પર સવાર થયા, ભારતનો આભાર માન્યો

નવી દિલ્હીઃ INS તબરમાં સવાર રશિયન રાષ્ટ્રપતિ પુતિને રશિયાની નેવી ડે પરેડમાં ભાગ લેનાર ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય જહાજનું સેન્ટ પીટર્સબર્ગ પહોંચતા જ રશિયન નેવી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જહાજ 30 જુલાઈ સુધી રશિયાની મુલાકાતે રહેશે. ભારતીય જહાજ આઈએનએસ તબર રશિયન ફેડરેશનની નૌકાદળની 328મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય નેવલ પરેડમાં ભાગ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો હુમલો નિષ્ફળ, સેનાનો જવાન શહીદ

શ્રીનગરઃ ભારતીય સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કામકરી સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની ‘બોર્ડર એક્શન ટીમ’ (BAT)ના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતો. જો કે, આ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને એક કેપ્ટન સહિત અન્ય ચાર સેનાના જવાનો ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોર પણ માર્યો ગયો હતો. […]

કારગિલ વિજય દિવસ સેનાના બહાદુર જવાનોની બહાદુરીના અતૂટ સંકલ્પનું પ્રતિક છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે “કારગીલ વિજય દિવસ”ના અવસરે આ યુદ્ધમાં પોતાની હિંમતથી માતૃભૂમિની રક્ષા કરનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. https://x.com/AmitShah/status/1816671616031690974?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1816671616031690974%7Ctwgr%5Ec11931119b84b71935f6d35af2734185fbc92a2f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2037411 Xપર એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે, “કારગિલ વિજય દિવસ સેનાના બહાદુર જવાનોના અતૂટ સંકલ્પ અને બહાદુરીનું પ્રતિક છે. કારગીલ યુદ્ધમાં બહાદુર જવાનોએ હિમાલયની દુર્ગમ પહાડીઓમાં બહાદુરીની ઉંચાઈ […]

કારગિલ વિજય દિવસઃ લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે નરેન્દ્ર મોદીએ શહીદોને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે 26મી જુલાઈએ 25મા કારગિલ વિજય દિવસ શહીદોને યાદ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન પીએમ મોદી આજે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. આજે કારગિલ યુદ્ધ વિજયના 25 વર્ષ પૂણ થયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ […]

અગ્નિવીરોને આસામ રાઈફલ્સ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં 10 અનામત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) અને આસામ રાઈફલ્સમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)/રાઈફલમેનના પદો પર નિમણૂંકોમાં અગ્નિવીરને 10 ટકા અનામત આપવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રીએ એ પણ માહિતી આપી છે કે, અગ્નિવીરોને વય મર્યાદા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ આપવામાં […]

કુપવાડામાં આતંકીઓ પાસેથી મળી સ્ટેયર એયુજી રાઈફલ, અફઘાનિસ્તાનમાં નાટોના જવાનો કરતા હતા ઉપયોગ

નવી દિલ્હીઃ કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં માર્યા ગયેલા બે વિદેશી આતંકવાદીઓ પાસેથી ઑસ્ટ્રિયન બનાવટની બુલપઅપ એસોલ્ટ રાઈફલ ‘સ્ટેયર એયુજી’ મળી આવી હોવાનું જાણવા મળે છે. અફઘાનિસ્તાનમાં નાટો દેશની સેના દ્વારા આવી રાઈફલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સત્તાવાર સૂત્રોએ તેને દુર્લભ જપ્તી ગણાવી છે. નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ પાસેથી આ રાઈફલો સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code