1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

પંજાબમાં સરહદ પાસેથી જાસુસી કરતા બે ડ્રોન ઝડપી પાડ્યાં

નવી દિલ્હીઃ BSFએ પંજાબમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી જાસૂસીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. બે અલગ-અલગ ઘટનાઓમાં, ચોક્કસ ઇનપુટ્સના આધારે  BSF ટુકડીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બે જગ્યાએથી ડ્રોન ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ ઘટનામાં, BSF જવાનોએ અમૃતસર જિલ્લાના રતનખુર્દ ગામમાં સર્ચ ઓપરેશન પછી ડ્રોન રિકવર કર્યું છે, જ્યારે બીજી ઘટનામાં, […]

ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડમાં ભારતમાં ડિઝાઈન અને ઉત્પાદિત સબમશીન ગન ‘અસ્મી’નો સમાવેશ થશે

નવી દિલ્હીઃ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત પ્રથમ ભારતીય સબ મશીન ગન (SMG) ASMI (9x19mm) ને ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડ માટે પસંદ કરવામાં આવી છે. અસ્મીનું ઉત્પાદન કરતી કંપની લોકેશ મશીન્સ લિમિટેડને આર્મીના ઉત્તરી કમાન્ડ તરફથી રૂ. 4.26 કરોડની કિંમતની 550 સબમશીન ગન (SMG) સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. સેનાને 28 […]

એરિયલ કોમ્બેટ કવાયત ‘રેડ ફ્લેગ’માં ભારતીય વાયુસેનાએ 100 થી વધુ ઉડાન ભરી

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ સિંગાપોર, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સના વાયુ સેના સાથે અલાસ્કામાં હવાઈ લડાઇ પ્રશિક્ષણ કવાયત ‘રેડ ફ્લેગ’માં ભાગ લીધો હતો. આ કવાયતની બીજી આવૃત્તિ હતી, જે યુએસ એરફોર્સ વર્ષમાં ચાર વખત કરે છે. પડકારજનક હવામાન અને શૂન્યની નજીક તાપમાન હોવા છતાં, ભારતીય વાયુસેનાએ સમગ્ર કવાયત દરમિયાન 100 થી વધુ ઉડાન ભરીને […]

ભારત અને અમેરીકા દુનિયાની ભલાઇને આગળ વધારવા માટે કામ કરતા રહેશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ જી 7 શીખર સંમેલનના આઉટરીચ સેશનની સમાપ્તી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઇન સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ અમેરીકી રાષ્ટ્રપતિ સાથે પોતાની મુલાકાતના ફોટો સોસીયલ મિડિયા પ્લટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યુ હતુ કે જો બાઇડનને મળવુ હંમેશાં આનંદ દાયક હોય છે.ભારત અને અમેરીકા દુનિયાની ભલાઇને આગળ વધારવા માટે કામ કરતા […]

ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન જેટ ડીલ પર વાટાઘાટો

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સ ભારતીય નૌકાદળ માટે સૌથી મહત્વપૂર્ણ 26 રાફેલ મરીન ફાઇટર એરક્રાફ્ટ ડીલ માટે કિંમત અને અન્ય સંબંધિત મુદ્દાઓ માટે વાટાઘાટો કરી રહ્યા છે. આ વાટાઘાટો અગાઉ 30 મેના રોજ યોજાવાની હતી પરંતુ, લોકસભાની ચૂંટણીની બાકી રહેલી ચૂંટણી પ્રક્રિયાને જોતા તેને જૂનના બીજા સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી હતી. એકંદરે પ્રોજેક્ટની કિંમત […]

ભારતનો 2028-2029 સુધીમાં 50,000 કરોડથી વધુના સંરક્ષણ ઉપકરણોની નિકાસનો લક્ષ્યાંકઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રાજનાથ સિંહે 13 જૂન, 2024નાં રોજ સતત બીજી વાર રક્ષા મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. નવી દિલ્હીમાં સાઉથ બ્લોકમાં તેમનું સ્વાગત સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય શેઠે કર્યું હતું, તેમની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે; હવાઈ દળના વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી; ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ ત્રિપાઠી; સંરક્ષણ […]

રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેનને ફ્રાન્સ મિરાજ ફાઈટર એરક્રાફ્ટ આપી મદદ કરશે

નવી દિલ્હીઃ ફ્રાન્સ યુક્રેનને મિરાજ ફાઈટર પ્લેન સપ્લાય કરશે અને તેના સૈનિકોને તાલીમ આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ફ્રેન્ચ મીડિયા સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી. “અમે એક નવો સહકાર શરૂ કરીશું અને મિરાજ 2000-5s મોકલીશું,” મેક્રોને ગુરુવારે સાંજે કહ્યું. મેક્રોને 4,500 સૈનિકોની આખી યુક્રેનિયન બટાલિયનને યુદ્ધભૂમિ પર તૈનાત કરવા માટે તાલીમ આપવાનું પણ વચન આપ્યું […]

ભારતીય નૌકાદળનું જહાજ શિવાલિક સિંગાપોરથી રવાના થયું

નવી દિલ્હીઃ દક્ષિણ ચીન સાગર અને પ્રશાંત મહાસાગરમાં સ્થિત મિશન આઈએનએસ શિવાલિક, જાપાનના યોકોસુકા જવા માટે સિંગાપોરથી રવાના થયું છે. સિંગાપોર ખાતે જહાજના ઓટીઆર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં બેઝ કમાન્ડર, ચાંગી નેવલ બેઝ સાથે મુલાકાત, ક્રાનજી યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવી, સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર સાથે મુલાકાત, આઈએફસીની મુલાકાત, સવારમાં […]

સિકંદરાબાદ: મેજર જનરલ હર્ષ છિબ્બરે કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

બેંગ્લોરઃ મેજર જનરલ હર્ષ છિબ્બરે રિયર એડમિરલ સંજય દત્ત પાસેથી સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મેજર જનરલ હર્ષ છિબ્બરને ડિસેમ્બર 1988માં આર્મી સર્વિસ કોર્પ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. મેજર જનરલ હર્ષ છિબ્બરે બિઝનેસ મેનેજમેન્ટ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમ.ફિલની બે ડિગ્રીની સાથે પબ્લિક પોલિસી પર ડોક્ટર […]

ભારતીય શાંતિરક્ષક હીરો ધનંજય કુમાર સિંઘને મરણોપરાંત યુએન મેડલ એનાયત

ભારતીય શાંતિરક્ષક હીરો ધનંજય કુમાર સિંઘને મરણોપરાંત યુએન મેડલ એનાયત કરાયો છે. ધનંજય કુમાર સિંઘે યુએન હેઠળ સેવા આપતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, ધનંજય કુમાર સિંઘે યુએન હેઠળ સેવા આપતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેઓએ ફરજ દરમિયાન આપેલા સર્વોચ્ચ બલિદાન માટે તેણને પ્રતિષ્ઠિત યુએન મેડલથી સન્માનિત કરાયા હતા. આ એવોર્ડ સમારંભમાં 60 થી વધુ સૈન્ય, પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code