રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત, 2024-25માં 1.20 લાખ કરોડના સૈન્ય ઉપકરણો ખરીદાયા
નવી દિલ્હીઃ રક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતે વર્ષ 2024-25ના અંત સુધીમાં સ્થાનિક સ્ત્રોતોમાંથી રૂ.1.20 લાખ કરોડના સૈન્ય સાધનો અને હથિયારોની ખરીદી કરી છે. તેમણે કહ્યું હતું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાનું સતત ધ્યાન રાખી રહ્યો છે. રાજનાથસિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે સરકાર યુદ્ધના બદલાતા સ્વરૂપને, […]


