1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

આ સમયે બિલકુલ ઝાડુ ન લગાવો નહીં તો ઘરમાં ગરીબી ફેલાઈ જશે,સમયસર જાણી લો યોગ્ય સમય

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે સફાઇ કરવાના સમય વિશે વાત કરીશું. જો કે સાફ – સફાઇ કરવી સારી છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેના માટે થોડો સમય નક્કી છે. જેમ સફાઈ માટે યોગ્ય સમય હોય છે, તેવી જ રીતે સફાઈ ન કરવાનો પણ સમય હોય છે, એટલે કે સફાઇ ન લગાવવાનો.વાસ્તુશાસ્ત્રમાં દિવસના પ્રથમ ચાર કલાકને ઘર સાફ કરવા માટે […]

વાસ્તુ: ઘરમાં આ મૂર્તિઓને રાખવી જોઈએ, થાય છે ફાયદા

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરને બનાવવું અને તે પ્રમાણે રહેવુ તે દરેક લોકો માટે સારુ અને યોગ્ય છે, પરંતુ જો વાત કરવામાં આવે આના વિશે જાણકારીની તો કેટલાક લોકોને આ બાબતો વિશે ખબર હોતી નથી. તેઓ આ બાબતે વિરોધ કે અણગમો નથી કરતા પરંતુ તેમને આ બાબતો વિશે જાણ જ હોતી નથી, તો આવામાં જો વાત કરવામાં […]

આ દિવસે ભૂલથી પણ ન કાપો નખ,શનિદેવ થઈ જશે નારાજ

ઘરના વડીલો અમુક દિવસોમાં નખ કાપવાની મનાઈ ફરમાવે છે કારણ કે અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં નખ કાપવાના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. આ મુજબ કયા દિવસે નખ કાપવા જોઈએ અથવા અઠવાડિયાનો કયો દિવસ નખ કાપવા માટે શુભ છે તેને લગતા નિયમો જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે કયા […]

રંગોની યોગ્ય પસંદગી ઘરમાં લાવે છે પૈસા અને સમૃદ્ધિ,જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

આજે વાસ્તુશાસ્ત્રમાં જાણીશું સફેદ રંગની વસ્તુઓ વિશે. સફેદ રંગ ધાતુ સાથે સંબંધિત છે અને ધાતુનો સંબંધ પશ્ચિમ દિશા એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશા સાથે પણ છે. તેથી, સફેદ કે ચાંદી રંગથી સંબંધિત વસ્તુઓને આ બંને દિશામાં રાખવી સારી રહેશે. સફેદ રંગથી સંબંધિત વસ્તુઓ પશ્ચિમ દિશામાં રાખવાથી સુખ મળે છે.ચહેરાની સુંદરતા વધે છે, સાથે જ ઘરની નાની […]

શનિદેવની કૃપા બનાવી રાખવા શનિવારે કરો કામ

જ્યારે પણ કોઈપણ વ્યક્તિના જીવનમાં સંકટ આવે એટલે સૌથી પહેલા તે શનિદેવને યાદ કરે છે અને પ્રાર્થના કરે છે કે શનિદેવ તેમના પર કૃપા વરસાવે, પણ શનિદેવની કૃપા બનાવી રાખવા માટે કેટલાક ઉપાય છે જેને અનુસરવામાં આવે તો શનિદેવ મહારાજ સાચેમાં કૃપા કરે છે અને દરેક તકલીફોને પણ દુર કરે છે. એવું માનવામાં આવે છે […]

વાસ્તુ: ઘરમાંથી વસ્તુને આજે જ કરી દેજો દૂર, ન કરતા આવી ભૂલ, નહીં તો…

વાસ્તુ પ્રમાણે ચાલવુ અને વાસ્તુને અનુસરવું તે જીવનમાં એટલું જ જરૂરી છે જેટલું સમય પર ભોજન કરવું અને પાણી પીવુ. કારણ કે આપણા ઘરમાં રહેલી વસ્તુઓ ક્યારેક એવી હોય છે કે જેને ઘરમાં ન રાખવી જોઈએ. આની પાછળનું કારણ એ છે કે આ પ્રકારની વસ્તુઓને રાખવાથી ઘરમાં અશાંતિનો માહોલ બનેલો રહેતો હોય છે, તો ક્યારેક […]

જન્માષ્ટમી પર મોરના પીંછાથી કરો આ ઉપાય,તિજોરી ધનથી ભરાઈ જશે

ભગવાન કૃષ્ણનો જન્મદિવસ કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવે છે અને મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મેળવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. જો તમે આ શુભ દિવસે જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ […]

ઘરમાં ન લગાવો આ છોડ,જાણો કઈ દિશામાં ઘટાદાર વૃક્ષો લગાવવા હશે શુભ

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરીશું કે કઈ દિશામાં ઘટાદાર વૃક્ષો વાવવા જોઈએ.વૃક્ષ અને છોડ માણસના સાચા મિત્ર છે અને તેમની આસપાસ રહેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષોની દિશા વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે, જે મુજબ ઊંચા અને ઘટાદાર વૃક્ષો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવા જોઈએ અને તેને ઘરની દીવાલથી થોડે દૂર લગાવવા […]

નવું ઘર બનાવી રહ્યા છો તો આ વાસ્તુ ટિપ્સને અવગણશો નહીં

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દિશાઓ અને તેમાં રહેલી ઉર્જાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ શાસ્ત્ર અનુસાર દરેક કામ માટે એક શુભ દિશા જણાવવામાં આવી છે જેની અસર ઘરમાં રહેતા લોકો પર પડે છે. આ સિવાય વાસ્તુમાં કેટલાક એવા નિયમો પણ જણાવવામાં આવ્યા છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. જો તમે નવું ઘર બનાવવા જઈ રહ્યા છો […]

જો વૃક્ષો કાપ્યા પછી આ દિશામાં પડે તો સમજી જજો કે ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરીશું કે ઝાડ કાપ્યા પછી પડવાની દિશામાંથી મળતા ફળો વિશે. ઝાડ કાપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઝાડ કાપ્યા પછી કઈ દિશામાં પડશે, કારણ કે ઝાડને અલગ-અલગ દિશામાં કાપવાથી અલગ-અલગ શુભ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કાપ્યા પછી કોઈ ઝાડ પૂર્વ દિશામાં પડે તો ધનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code