1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

લગ્ન પ્રસંગ્રમાં વરરાજાઓમાં રોયલ લુક મેળવવાનો ટ્રેન્ડ, રાજાઓના જેવો ગળામાં પહેરે છે સોનાનો હાર

લગ્નની સિઝનમાં કન્યાઓ દાગીનામાં સંદુર દેખાય છે પરંતુ હવે લગ્ન પ્રસંગમાં વરરાજાઓમાં પણ ઝ્વેલરીનો ક્રેઝ વધ્યો છે, તેમજ વિવિધ ડિઝાઈનની જ્વેલરી પસંદ કરી રહ્યાં છે. કેટલીક ટ્રેન્ડી અને યુનિક જ્વેલરી, જે છોકરાઓને માત્ર રોયલ લુક જ નથી આપતા, પરંતુ તેમના વ્યક્તિત્વમાં એક અલગ જ ચાર્મ પણ ઉમેરે છે. આજના લગ્નોમાં છોકરાઓની ફેશનમાં નવો ટ્રેન્ડ જોવા […]

ખરતા વાળની સમસ્યાના કાયમી છુટકારા માટે આહારમાં આટલી વસ્તુઓની કરો બાદબાકી, ફાયદો થશે

ખરતા વાળ હોય કે નિસ્તેજ ત્વચા, ઘરગથ્થુ ઉપચાર માટે આહારમાં અલગ-અલગ વસ્તુઓનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી વાળ ખરતા અટકે અથવા ત્વચા ફરી ચમકવા લાગે. આવી સ્થિતિમાં, જો અમે તમને કહીએ કે વાળ ખરતા અટકાવવા માટે કંઈક ખાવાનું શરૂ કરવાને બદલે, તમારા આહારમાંથી કેટલીક વસ્તુઓને સંપૂર્ણપણે ઓછી કરવી અથવા દૂર કરવી વધુ સારું […]

ખાલી પેટ પીવો ઘી-ફૂદીનાની ચા, જૂની કબજીયાત દૂર થવાની સાથે આંતરડામાંથી ઝેરીલા પદાર્થો દૂર થશે

આજના દોડધામ ભરેલી લાઈફમાં લોકોના જમવાના સમયમાં પણ ફેરફાર થયો છે. જેના કારણે શરીરની અંદરમાં પણ કેટલાક આંતરીક ફેરફાર થયા છે. પરિણામે લોકો અનેક બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. અનેક લોકો કબિયાતની સમસ્યાથી પીડિત છે. આ લોકોએ નિયમિત ખાલી પેટ ધી-ફુદીનાની ચા પીવી જોઈએ જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે. • ઘી-ફૂદીનાની ચાના ફાયદા કબજિયાત, પેટ […]

Valentines Day: 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા

ભારતમાં ડીપફેક ટેક્નોલોજીને કારણે રોમાન્સ સ્કેમ વધ્યા છે. આ વર્ષે 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા છે. પાછલા વર્ષે આ આંકડો 43 ટકા હતો. ઓનલાઈન ડેટિંગ ટ્રેડને લઈને કમ્પ્યુટર સિક્યોરિટી કંપની એમએસઆઈ-એસીઆઈના તરફથી કરેલ શોધમાં 7 દેશના 7,000 લોકો સામેલ હતા. શોધ મુજબ, દેશમાં 66 ટકા લોકો ઓનલાઈન ડેટિંગ સ્કેમનો શિકાર બન્યા છે. […]

ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાની અનોખી પહેલ, સિવિલ હોસ્પિટલમાં પારણું રાખાયું

ગાંધીનગર: અમદાવાદમાં ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પારણું રાખવામાં આવ્યું છે. અહી નવજાત શિશુઓને દત્તક લેવામાં આવશે ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવશે. ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બેડ લગાવ્યો છે. આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે, જેમના માતા-પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે. […]

ઘરમાં પડેલી નકામી વસ્તુઓથી નાનકડો ગાર્ડનિંગ એરિયાને આવી રીતે કરો સુશોભિત 

આજની વ્યસ્ત જીવનશૈલીમાં, લોકો મોટાભાગે તેમના ફ્રી ટાઇમમાં બાગકામ કરવાના શોખીન હોય છે. આ માટે તેમણે પોતાના ઘરમાં એક નાનકડો ગાર્ડનિંગ એરિયા પણ બનાવ્યો છે, જેને તે અલગ-અલગ પ્રકારના રંગબેરંગી ફૂલો લગાવીને ખૂબ જ શણગારે છે. આવી સ્થિતિમાં ફુલ-છોડ વાવવા માટે કુંડાની પણ જરૂર પડે છે. હવે સુંદર છોડ માટે સર્જનાત્મક પોટ્સ હોવું જરૂરી છે. […]

વાસી રોટલી ફેંકી દો છો તો જાણી લો, તેના ફાયદા

જો તમે પણ વાસી રોટલીને ફેંકી દો છો તો જાણો તેના ફાયદા. હેલ્થ એક્સપર્ટના મતે તાજી રોટલી કરતાં વાસી રોટલી વધુ ફાયદાકારક છે. તેમાં ઘણી શક્તિ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વાસી બ્રેડમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. તાજી રોટલીની તુલનામાં, વાસી રોટલીમાં પણ વધુ સંખ્યામાં સારા બેક્ટેરિયા હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે […]

આણંદ, અરવલ્લી અને સાબરકાંઠામાં બે વર્ષમાં 11.40 લાખ PMJAY કાર્ડ ઇસ્યુ કરાયાં

અમદાવાદઃ વર્ષ 2013માં ગુજરાતમાં માં કાર્ડ યોજનાનો અમલ શરૂ થયો હતો. આ યોજના દેશ માટે રોલ મોડલ બની છે, જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં […]

ઓડિશાઃ ગુપ્તેશ્વર જંગલ જૈવવિવિધતા ધરાવતા હેરિટેજ સાઈટ તરીકે જાહેર

નવી દિલ્હીઃ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જેપોર ગુપ્તેશ્વર શિવ મંદિરની નજીક સ્થિત ગુપ્તેશ્વર જંગલને ઓરિસ્સાના ચોથા જૈવ-વિવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ જંગલ વિસ્તાર 350 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સ્થળ વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાય દ્વારા પરંપરાગત રીતે આદરણીય પવિત્ર વૃક્ષોનો સમાવેશ થાય છે. ઓડિશા […]

પ્રધાનમંત્રીએ ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારજનોને મળ્યા

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code