1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

અમદાવાદ : અદાણી સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL) એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. એઈએલ હસ્તકના વિવિધ સ્થાપિત અને  ઇનક્યુબેટીંગ વ્યવસાયોનો પોર્ટફોલિયો સ્થિરતા અને વૃદ્ધિ બંને પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન આ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે કંપનીનો એબિડ્ટા 5% વધીને રૂ.2,800 કરોડનો […]

અંબુજા સિમેન્ટ્સના મજબૂત પ્રદર્શન સાથે નાણાકીય વર્ષ 26નો આરંભ

અમદાવાદ : વિશ્વની 9 મી સૌથી મોટી બિલ્ડિંગ મટિરીયલ્સ સોલ્યુશન્સ કંપની અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ભાગ અંબુજા સિમેન્ટ્સે 30 મી જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકના મજબૂત નાણાકીય પ્રદર્શન દર્શાવતા પરિણામો જાહેર કર્યા છે. મૂલ્ય ઉપર લક્ષ, વોલ્યુમ વૃદ્ધિ, ચેનલના જોડાણ, ખર્ચની કાર્યક્ષમતા અને સંપાદીત સંપત્તિના ઉત્તમ સંકલનના મજબૂત આધાર સાથે કંપનીએ વર્તમાન નાણાકીય […]

અમેરિકા ભારત ઉપર 25 ટકા ટેરિફ લગાવશે, ટ્રમ્પે કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. હવે અમેરિકા ભારતથી આપાત ઉપર 25 ટકા ટેરિફ લગાવશે. આની જાહેરાત એલાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કરી છે. ટ્રમ્પએ જણાવ્યું હતું કે, એક ઓગસ્ટથી ભારતને 25 ટકા ટેરિફ ચુકવવો પડશે. ટ્રમ્પએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારત અમારુ મિત્ર છે પરંતુ અમે […]

ટોરેન્ટ ફાર્માએ નાણાંકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, ચોખ્ખો નફો 20% વધ્યો

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”) એ આજે નાણાંકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યાં. આવક અને નફો: આવક વાર્ષિક ધોરણે ૧૧ % વધીને ₹૩,૧૭૮ કરોડ રહી. EBITDA આવક વાર્ષિક ધોરણે ૧૪% વધીને ₹૧,૦૩૨* કરોડ રહી ગ્રોસ માર્જિન ૭૬%, Op. EBITDA માર્જિન: ૩૨.૫% રહ્યો. *સંપાદન સંબંધિત ₹૧૫ કરોડના એક વખતનો ખર્ચ સમાવિષ્ટ છે. […]

અદાણી ગ્રીન એનર્જાનું નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે વેચાણમાં 42%ના વધારા સાથે સતત મજબૂત નાણાકીય પ્રદર્શન

અમદાવાદ : નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકાસ કરી રહેલ અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ 30 જૂન 2025 ના રોજ પૂરા થતાં પ્રથમ ત્રિમાસિક સમયગાળા માટેના જાહેર કરેલા નાણાકીય પરિણામોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે. તદ્દનુસાર નવીનીકરણીય ઉર્જાના કામકાજની ક્ષમતા વાર્ષિક ધોરણે 45% વધીને 15.8 ગીગાવોટ થઇ છે […]

ભારત-બ્રિટેન વચ્ચે FTA ઉપર હસ્તાક્ષર થતા લક્ઝુરિયસ કાર સસ્તી થશે

અમેરિકાની આક્રમક ટેરિફ નીતિને કારણે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે, ભારત અને બ્રિટને ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પછી, બંને દેશો વચ્ચે વાહનોની આયાત અને નિકાસ પરની ડ્યુટી ઘટાડવામાં આવશે, જેનો ફાયદો બંને દેશોને થશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વાહનો મળશે. આ કરાર હેઠળ, ફક્ત બ્રિટિશ કંપનીઓના મોટા અને લક્ઝરી વાહનોને […]

જુલાઈમાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI 60.7 રહ્યો

નવી દિલ્હીઃ જાહેર કરાયેલ HSBC ફ્લેશ ઈન્ડિયા કમ્પોઝિટ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) માં આ માહિતી આપવામાં આવી હતી.S&P ગ્લોબલ દ્વારા સંકલિત HSBC ફ્લેશ ઈન્ડિયા કમ્પોઝિટ PMI જુલાઈમાં 60.7 હતો, જે જૂનમાં 58.4 હતો. મેન્યુફેક્ચરિંગ PMI ઇન્ડેક્સ જૂનમાં 58.4 થી વધીને જુલાઈમાં 59.2 થયો. આ લગભગ સાડા 17 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ PMIનું ઉચ્ચતમ સ્તર છે. સેવાઓ PMI […]

અદાણી એનર્જી સોલ્યુશન્સનું નાણા વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત પ્રદર્શન

અમદાવાદ : વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક સમય ગાળાના તેના નાણાકીય અને ઓપરેશનલ પ્રદર્શન આજે જાહેર કર્યા હતા. અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ. શ્રી કંદર્પ પટેલે  કહ્યું હતું કે “અમે બીજા મજબૂત ક્વાર્ટરની […]

અદાણી એન્ટરપ્રાઇઝે તેના કોપર ટ્યુબના વ્યવસાય માટે MetTube સાથે જોડાણ કર્યું

નવી દિલ્હી : અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ વિવિધ વ્યવસાયોમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાની દીશામાં એક પગલું આગળ વધીને મેટટ્યુબ મોરેશિયસ પ્રા.લિ. (MetTube) સાથે શેરની ખરીદી અને શેરહોલ્ડર્સ કરાર કર્યા છે. આ જોડાણનો હેતુ તેમની અદ્યતન સુવિધાઓ દ્વારા હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) ઉદ્યોગને આગામી પેઢીના ઉકેલો પહોંચાડવા સાથે કોપર ટ્યુબ્સની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો […]

ભારત-બ્રિટન વચ્ચે FTA પર થશે હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) પર 24 જુલાઈના રોજ લંડનમાં હસ્તાક્ષર થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે. બંને દેશોએ 6 મેના રોજ વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. હસ્તાક્ષર થયા બાદ કેટલા સમયમાં અમલ થશે ? […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code