1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે સરકારે વાજબી ભાવે ખાતરોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી

નવી દિલ્હીઃ યુરિયા ખેડૂતોને ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લીધા વિના સ્ટેટ્યુટોરી નોટિફાઇડ મેક્સિમમ રિટેલ પ્રાઇસ (એમઆરપી) પર પ્રદાન કરવામાં આવે છે. યુરિયાની 45 કિલો બેગની સબસિડીયુક્ત એમઆરપી બેગ દીઠ રૂ.242 છે (નીમ કોટિંગ પર લાગતા ચાર્જ અને કરવેરા સિવાય). ફાર્મ ગેટ પર યુરિયાની ડિલિવરી કિંમત અને યુરિયા એકમો દ્વારા ચોખ્ખી બજાર વસૂલાત વચ્ચેનો તફાવત ભારત સરકાર […]

કેન્દ્ર સરકારે 10 વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાંત્રણ વખત વધારો કર્યો છે.કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન ચોખાનો લઘુત્તમ ટેકાના ભાવ 1,310 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે વધારીને 2,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.આ સરકારે ખર્ચ પર […]

ગુજરાતઃ ચાલુ વર્ષે અંદાજે 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા

અમદાવાદઃ દર વર્ષે 4 ડિસેમ્બરે ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ ઉજવાય છે. જેને લઈને વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ રાજ્યમાં ચાલુ વર્ષે નોંધાયેલા પક્ષીઓ વિશે માહિતી આપી હતી. યાયાવર પક્ષીઓ માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે. વર્ષ-2010માં થોળ પક્ષી અભયારણ્યમાં […]

સેન્સેક્સ અને નિફ્ટીના પ્રારંભિક કારોબારમાં તેજીનું વલણ

મુંબઈઃ આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં તેજીનું વલણ જોવા મળ્યું. આજના કારોબારની શરૂઆત પણ નફા સાથે થઈ છે. બજાર ખુલ્યા બાદ તરત જ વેચવાલીનાં દબાણને કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં. ખરીદદારોએ ટ્રેડિંગની પ્રથમ 15 મિનિટ પછી ચાર્જ સંભાળ્યો, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ વેગ […]

UPI ક્રાંતિઃ 2025ના અંત સુધીમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા દર મહિને 25 અબજ સુધી પહોંચવાની અપેક્ષા

નવી દિલ્હીઃ ઑક્ટોબર 2024માં 16.58 બિલિયન ટ્રાન્ઝેક્શન અને 23.50 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ટ્રાજેક્શન સાથે રચાયો હતો ઈતિહાસ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ની સફળતા ચાલુ છે. ઉદ્યોગ નિષ્ણાતોએ સોમવારે જણાવ્યું હતું કે 2025ના અંત સુધીમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા દર મહિને 25 અબજ સુધી પહોંચે તો નવાઈ નહીં. ઑક્ટોબર 2024માં 16.58 બિલિયન ટ્રાન્ઝેક્શન અને 23.50 લાખ […]

શેરબજારમાં ધીમી શરૂઆત, સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ તૂટ્યો

મુંબઈઃ સોમવારે શરૂઆતના ટ્રેડિંગમાં સ્થાનિક શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. વિદેશી મૂડીના સતત ઉપાડને કારણે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 493.84 પોઈન્ટ ઘટીને 79,308.95 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 122.45 પોઈન્ટ ઘટીને 24,008.65 પર આવી ગયો. નિરાશાજનક મેક્રો ઇકોનોમિક ડેટાની પણ બજાર પર અસર જોવા મળી હતી. શુક્રવારે જાહેર […]

કોલસાનું ઉત્પાદન 90.62 મિલિયન ટન સુધી પહોંચ્યું

કોલસાના ઉત્પાદનમાં 7.20 ટકાનો વધારો 2024-25માં અત્યાર સુધીમાં 628 એમટી ટન ઉત્પાદન 2023-24માં 591.32 એમટી ટન ઉત્પાદન થયું હતું નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયે નવેમ્બરમાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેમાં ગયા વર્ષના સમાન મહિનામાં 84.52 મિલિયન ટનની સરખામણીએ એકંદર કોલસાનું ઉત્પાદન 90.62 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. આ કોલસાના ઉત્પાદનમાં 7.20 ટકા વૃદ્ધિ દર્શાવે છે. […]

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે કરી ચર્ચા

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવે જર્મનીની મુલાકાત દરમિયાન જર્મન રોકાણકારોને ખાતરી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માત્ર દેશમાં જ નહીં, પરંતુ મધ્યપ્રદેશમાં પણ રોકાણની તકો વિસ્તરી છે અને તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દરેક વ્યક્તિનું રોકાણ વધ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, ડૉ. યાદવે કહ્યું કે મધ્યપ્રદેશ કુશળ સંચાલન અને કુદરતી સંસાધનોમાં સમૃદ્ધ છે. મધ્યપ્રદેશમાં […]

2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંકઃ ગિરિરાજસિંહ

નવી દિલ્હીઃ વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું […]

શેરબજાર મજબૂત ઉછાળા સાથે લીલા રંગમાં બંધ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 759.05 પોઈન્ટ અથવા 0.96 ટકાના ઉછાળા બાદ 79,802.79 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 216.95 પોઈન્ટ અથવા 0.91 ટકાના વધારા પછી 24,131.10 પર બંધ થયો. સપ્તાહના છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code