1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

સ્કેમ વાળી લિંક પર કરવા પર મળશે વોર્નિંગ, આવી રહ્યું છે નવુ અપડેટ

ગૂગલ તેની મેસેજિંગ એપ Google Messageને લઈને ઘણુ કામ કરી રહ્યું છે. આજકાલ સ્પામ ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. સ્પામ કોલ્સથી લઈને સ્પામ મેસેજ સુધી લોકો હદથી વધારે પરેશાન થઈ ગયા છે. પણ તેનું કોઈ સમાધાન નજર આવી રહ્યું નથી. ગૂગલ તેના સ્તર પર સ્પામને રોકવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. નવુ અપડેટ […]

લોકસભા ચૂંટણીઃ રાજકારણમાં પ્રવેશ કરવાનો બોલીવુડ અભિનેતા સંજ્ય દત્તનો ઈન્કાર

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. દરમિયાન બોલીવુડના સુપર સ્ટાર સંજ્ય દત્ત લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી અટકળો વહેતી થઈ હતી. દરમિયાન સંજય દત્તે આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેને માત્ર અફવા ગણાવી છે. અભિનેતાએ કહ્યું કે તે કોઈપણ પાર્ટીમાં જોડાવો નથી. જો તે રાજકારણમાં આવશે તો તેની જાહેરાત તે પોતે […]

ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે પર ફાઈટર એરક્રાફ્ટ તેજસ, જેગુઆર, અને સુખોઈ-30નું ઉતરાણ

નવી દિલ્હીઃ ફાઈટર પ્લેન તેજસ, જેગુઆર અને સુખોઈ-30 સોમવારે રાજસ્થાનમાં ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે 925A પર ઉતર્યા હતા. ભારત-પાકિસ્તાન બોર્ડર પર સાંચોર-બાડમેર જિલ્લાને અડીને આવેલા અગડવામાંથી પસાર થતા આ હાઈવે પર તેજસ પહેલું ઉતર્યું હતું. તેજસ સવારે લગભગ દસ વાગ્યે અહીં ઉતરાણ કર્યું હતું. આ પછી ફાઈટર જેટ જેગુઆર અને AN-32, C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઈટર સુખોઈ-30નું લેન્ડિંગ […]

હવામાનની આગાહી માટે AI અને મશીન લર્નિંગનો ઉપોગ શરૂ કરાયો

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ હવામાનની આગાહીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, અને તે આગામી વર્ષોમાં આગાહીને સુધારવા માટે તેને અન્ય ક્ષેત્રોમાં વધુ વિસ્તૃત કરશે, IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું. IMD ડીજીએ જણાવ્યું હતું કે આ AI-આધારિત ટૂલના વિકાસની આગેવાની માટે IMD અને પૃથ્વી વિજ્ઞાન […]

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

પાકિ.માં દુશ્મનોના ખાતમા પાછળ ભારતીય એજન્સીઓની સંડોવણીનો દાવો પાયાવિહોણોઃ ભારત

નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારત તમામ મુદ્દા ઉપર સણસણતો જવાબ આપે છે. સર્જિકલ સ્ટ્રાઈકલ હોય કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપે છે. જ્યારે પડોશી દેશમાં ભારતના દુશ્મનોનો ખાતમો થઈ રહ્યો છે. જેને લઈને બ્રિટિશ અખબારે ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોના ખાતમા પાછળ ભારતનો જ હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. […]

કાશ્મીરઃ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને ભારતીય જવાનોએ એક આતંકવાદી ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયત્રંણ રેખાના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરાયો છે. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. અન્ય આતંકીઓને […]

ભારતીય વાયુસેના દ્વારા પાન ઈન્ડિયા ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી સક્રિય કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓની ચાલી રહેલી કવાયત ગગન શક્તિ-24ના ભાગ રૂપે, ભારતીય વાયુસેના (IAF) એરક્રાફ્ટે તાજેતરમાં કાશ્મીર ખીણમાં ઉત્તરીય સેક્ટરમાં ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF)થી સંચાલન કર્યું હતું. મોટી સંખ્યામાં સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે ચિનૂક, Mi-17 V5 અને ALH Mk-III હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને એર લેન્ડ કરવામાં આવ્યું હતું. IAF અન્ય ક્ષેત્રોમાં […]

ભારતની સંરક્ષણ નિકાસ 21,000 કરોડ રૂપિયાને પારઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે 2023-24માં પહેલીવાર દેશની રક્ષા નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સિંહે જણાવ્યું હતું કે, સંરક્ષણ નિકાસમાં પાછલા નાણાકીય વર્ષ કરતાં 32 ટકાથી વધુની અદભૂત વૃદ્ધિ જોવા મળી છે. સંરક્ષણ મંત્રાલયે ભારતના સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ […]

ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર ફિલિપાઇન્સનાં મનિલાની ખાડીમાં પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર, એક વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, ત્રણ દિવસની મુલાકાતે 25 માર્ચ, 2024ના રોજ ફિલિપાઇન્સના મનિલાની ખાડીમાં પહોંચ્યું. વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજોની યાત્રા એક વ્યાપક પહેલનો ભાગ છે, જેનો ઉદ્દેશ આઇસીજી દરિયાઇ પ્રદૂષણ પ્રતિભાવ ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો છે તથા ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડ (પીસીજી) સાથે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code