1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

સરહદ સુરક્ષા માટે BSFએ નવી ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ’ શરૂ કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS)થી સજ્જ નવી કંટ્રોલ સિસ્ટમ ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ (DSS)’ની શરૂઆત કરી છે. આ નવી વ્યવસ્થા દ્વારા બીએસએફના કમાન્ડરોએ સરહદ સુરક્ષાથી સંબંધિત મોટા પ્રમાણમાં ડેટાને એકસાથે મેળવી વધુ ઝડપી, ચોક્કસ અને સમજદારીપૂર્ણ નિર્ણયો લઈ […]

21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બનીઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે 21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે. આજે નવી દિલ્હીમાં ટ્રાઇ-સર્વિસિસ સેમિનારમાં બોલતા, રાજનાથ સિંહે ભાર મૂક્યો કે જોખમો વધુ જટિલ બન્યા છે. આ પ્રસંગે તેમણે ભારતની ત્રણેય સેનાઓના સંયુક્ત કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર […]

પરમાણુ અને જૈવિક ખતરાઓ સામે તૈયાર રહેવું પડશેઃ  CDS જનરલ અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ CDS (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભવિષ્યમાં પરમાણુ તેમજ જૈવિક ખતરાઓનો સામનો કરવા માટે ભારતને સજ્જ થવું પડશે. તેઓ માનેક્શૉ સેન્ટરમાં મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)ના 100મા સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે આજના ડેટા-કેન્દ્રિત યુદ્ધમાં તબીબી ડેટાની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. […]

રાજનાથ સિંહે દરિયાઈ સુરક્ષા માળખામાં AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના દરિયાઈ સુરક્ષા માળખામાં કૃત્રિમ બુદ્ધિમતા-AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં 42મા ભારતીય તટરક્ષક કમાન્ડર્સ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ICG એ સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવા જોખમો સામે રક્ષણ આપવા માટે તેની તાલીમ અને સાધનોને સતત અનુકૂલન […]

સુરક્ષા પડકારો સામે વાસ્તવિક સમયની તૈયારી જરૂરી : રાજનાથ સિંહ

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દળોને વાસ્તવિક સમયની તૈયારી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં આજે નવી દિલ્હીમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ બહુપરીમાણીય જોખમો માટે હંમેશા સજ્જ રહેવું જોઈએ. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં પડકારો વધુ […]

છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ

ચંદીગઢ : ભારતીય વાયુસેનાએ આજે દેશની રક્ષા ઇતિહાસનો એક અગત્યનો અધ્યાય પૂર્ણ કર્યો છે. લગભગ છ દાયકા સુધી આકાશમાં ગર્જના કરનાર મિગ-21 ફાઇટર જેટને ચંદીગઢમાં સત્તાવાર રીતે સેવાનિવૃત્ત કરવામાં આવ્યું છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઐતિહાસિક વિમાનને વિદાય અપાઈ હતી. એર ચીફ માર્શલ એપી સિંહે ‘બાદલ-3’ સ્ક્વોડ્રન સાથે મિગ-21ની છેલ્લી […]

ભારતીય વાયુસેનાને મળશે 97 નવા તેજસ યુદ્ધ વિમાન

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 97 તેજસ એમકે-૧એ યુદ્ધ વિમાનની ખરીદી માટે 62370 કરોડ રૂપિયાનો ભવ્ય કરાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (CCS)એ ગયા મહિને આ ખરીદી માટે મંજૂરી આપી હતી. આ HAL સાથેનો બીજો મોટો […]

ભારતે રેલ-મોબાઈલ લૉન્ચરથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ભારતીય રક્ષાશક્તિને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ આકાશપંથિકા વિકાસ થયો છે. દેશમાં પહેલીવાર રેલ-મોબાઈલ લૉન્ચર સિસ્ટમ દ્વારા અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફળતા પછી, હવે ભારતને શ્રીહરિકોટા લૉન્ચિંગ સુવિધા પર આધાર રાખવાની જરૂર નહીં રહેશે. મિસાઇલને ચાલુ ટ્રેન પર રાખીને કોઈપણ સ્થળેથી લોન્ચ કરી શકાય છે. અગ્નિ-પ્રાઇમ મિસાઇલ મધ્યમ અંતરની નવી […]

ભારતીય વાયુસેના સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં તેજી, અમેરિકાની GE કંપની પાસેથી ખરીદશે એન્જિન

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ (IAF) સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં ઝડપ લાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાર સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને બાયબાય કહી હવે વાયુસેના તેજસ ફાઇટર જેટના એન્જિન ખરીદીમાં વિલંબ નહીં કરે. ભારતે ફાઇટર જેટ માટે ઓર્ડર આપ્યા બાદથી જ પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી ગઈ છે. પહેલાં માનવામાં આવતું હતું કે અમેરિકાથી એન્જિન આવવામાં […]

‘ઓપરેશન સિંદૂર’એ દુનિયાને દેખાડી ભારતીય સેનાની શક્તિ : CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હી : ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન સમગ્ર દુનિયા સામે કર્યું. આ મિશન સંપૂર્ણ સફળ રહ્યું અને તેની ચર્ચા વિશ્વસ્તરે થઈ. આ કાર્યવાહીથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. જોકે, લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ ઓપરેશન ખાસ કરીને રાત્રે 1.30 વાગ્યે જ કેમ હાથ ધરવામાં આવ્યું? આનો જવાબ ચીફ ઓફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code