1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

વડોદરાની MS યુનિવર્સિટીનો પદવીદાન ન યોજાતા મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો

ડિગ્રી સર્ટી વિના તબીબ છાત્રાનો વિઝા અટકતા રિટ, મનગતમા મહેમાન ગોતવામાં યુનિ. પદવીદાન યોજી શકતી નથી, ડિગ્રી સર્ટીફિકેટની રાહ જોતા વિદ્યાર્થીઓ વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ ન યોજાતા ડિગ્રી સર્ટી. વિના વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી યુનિવર્સિટીના ધક્કા ખાવા છતાંયે ક્યારે પદવીદાન યોજાશે. તેની તારીખ […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશનું કૌભાંડ,

મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો, 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા, એક વિદ્યાર્થીએ તો LLBનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો સુરતઃ ગુજરાતમાં બહારની યુનિવર્સિટીઓની ફેક ડિગ્રીને આધારે વિવિધ યુનિવર્સિટીઓની ફેકલ્ટીઝમાં પ્રવેશ પ્રવેશ મેળવવાના બનાવો બનતો હોય છે. દરેક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના પ્રવેશ બાદ તેના સર્ટીફિકેટની તમામ થતી હોય છે. પણ ઘણા […]

સીબીએસસી બોર્ડમાં ધો,9 અને 10માં 7.90 લાખ વિદ્યાર્થીઓએ AI વિષય પસંદ કર્યો

• ધોરણ 10 અને 12માં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ AI પસંદ કર્યો • CBSCની સ્કૂલોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય મળ્યો રિસ્પોન્સ • 944 શાળામાં ભણાવાય છે, AI વિષય અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) ના શૈક્ષણિક સત્ર 2024-25માં દેશમાં 7.90 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય પસંદ કર્યો હતો. ધોરણ 11 અને 12ના […]

કડકડતી ઠંડીને લીધે રાજકોટ જિલ્લાની શાળાઓનો સમય મોડો કરાયો

• જિલ્લાના 11 તાલુકામાં સ્કૂલો અડધો કલાક મોડી શરૂ થશે • બપોરની પાળીમાં પણ સમય અડધો કલક મોડો રહેશે • શાળા છૂટવાનો સમય પણ અડધો કલાક વધુ રહેશે રાજકોટઃ ગુજરાતમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી છે. ત્યારે વહેલી સવારે કડકડતી ઠંડીને લીધે શાળાએ જતાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે. વાલીઓએ શિક્ષણ મંત્રીને […]

ગુજકેટના પરીક્ષા ફોર્મ 17મી ડિસેમ્બરથી ઓનલાઇન ભરી શકાશે

ગુજકેટના ફોર્મ તા. 31મી ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે, ધો, 12 સાયન્સ બાદ ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ જરૂરી, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ તારીખ 17મી, ડિસેમ્બરથી ઓનલાઇન ભરવાનું શરૂ થશે અને 31 ડિસેમ્બર-2024 સુધી ભરી શકાશે. ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ […]

વિદ્યાર્થીઓની નવીનતા અને ઉત્સાહ વિશ્વના પડકારોનો ઉકેલ શોધી શકે છે : ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન સમયે કેન્દ્રીય શિક્ષણ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. સચિવ, શિક્ષણ મંત્રાલય, સંજય કુમાર; NETFના અધ્યક્ષ, પ્રો. અનિલ સહસ્રબુધે; AICTEના વાઇસ ચેરમેન ડો. અભય જેરે અને અન્ય અધિકારીઓ પણ આ […]

NEP 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે: PM મોદી

પ્રધાનમંત્રીએ તે વાત પર ધ્યાન દોર્યું  કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે નાના બાળકોને […]

UGCએ આવતા વર્ષથી UG અને PG પ્રવેશ માટે CUETમાં ફેરફારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક – PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે. CUET-UG 2025 થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવાશે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ-12માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ વિષયમાં […]

ધોરણ-12 સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર

અમદાવાદઃ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે. અગાઉ આ પરીક્ષા 13 માર્ચે […]

દેશમાં નવા 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે

નવી દિલ્હીઃ PM Modi ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 85 નવી કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેબિનેટે એક કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણને પણ મંજૂરી આપી છે. દેશભરમાં 85 કેન્દ્રીય વિદ્યાલયમાંથી ત્રણ ગુજરાતમાં બનાવવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code