1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો પડતર પ્રશ્નો ન ઉકેલાતા પરીક્ષા કામગીરીનો બહિષ્કાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા મહિનાઓથી લડત ચલાવી રહ્યા છે. અગાઉ પણ મુખ્યમંત્રીથી લઈને ટેકનિકલ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત તથા મૌખીકરીતે અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. આથી હવે 1લી ડિસેમ્બરથી જીટીયુની પરીક્ષા સહિત તમામ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં […]

ગુજરાતના પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને 3જી ડિસેમ્બરથી CPR તાલીમ અપાશે

ગાંધીનગરઃ શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. 3જી ડિસેમ્બર અને તા.17મી ડિસેમ્બર-2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં કૂલપતિઓની નિમણૂંકના મુદ્દે સરકારની અણઘડ નીતિઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતની આઠ સરકારી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરીથી શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમ પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ પર કબજો જમાવવાની માનસિકતા દ્વારા બહુમતીના જોરે પસાર કરેલા કાયદાથી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી ભરતી કરાતી નથી અને કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો વહિવટ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહિવટ કરાર આધારિત કર્મચારીઓથી ચલાવવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહીને લીધે નોન ટીચિંગ 54 કર્મચારીઓની ભરતીની સરકારે મંજુરી આપી હોવા છતાયે જગ્યાઓ ભરવામાં આવી નહતી. હવે ભરતી કરવા માટે આપેલી મંજુરીની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ફરીવાર સરકાર પાસે મંજુરી માગવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  છેલ્લા ઘણા સમયથી અધિકારી-કર્મચારીઓની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રૂપારેલિયાનું રાજીનામું, ફરજમુક્તિની માગ પણ કૂલપતિએ ના પાડી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનો પર્યાય બની ગઈ હતી. રોજબરોજ નવા નવા વિવાદો સર્જાતા હતા. જેમાં યુનિ.ના રજિસ્ટ્રાર ડો. રૂપારેલિયા પણ વિવાદના ઘેરામાં ફસાતા તેમણે દિવાળી પહેલા જ રજિસ્ટ્રારપદેથી રાજીનામું આપી દીધુ હતું અને હાલ પોતાને વહેલી તકે ફરજમુક્ત કરવાની માગ કરી રહ્યા છે પરંતુ  કુલપતિએ ઘસીને ના પાડીને જૂના પેન્ડિંગ ઇસ્યુ પૂર્ણ થાય તે બાદ […]

IIIT વડોદરા: પાંચમા દીક્ષાંત સમારોહમાં 410 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરાઈ

ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, વડોદરાના પાંચમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ષ 2022 અને 2023 ની બેચના 410 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય માનવીનું જીવન વધુ સુખમય અને સરળ બને એ દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો. પ્રમાણિકતા અને સમર્પણથી જવાબદાર નાગરિક તરીકે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં 21મી ડિસેમ્બરે યોજાશે,

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 21મી ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 14 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી કમિટી ન રચાતા પદવીદાન સમારોહ જૂના સેનેટ સભ્યોની હાજરીમાં જ પદવીદાન સમારોહ યોજવો પડશે સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ પાડવામાં […]

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતે ચીનને પાછળ છોડ્યું

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ: QS યુનિવર્સિટી રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ભારતે 148 યુનિવર્સિટીઓ સાથે ચીનને પાછળ છોડી દીધું છે. આ રેન્કિંગમાં ચીનની માત્ર 133 યુનિવર્સિટીઓ જ પોતાનું સ્થાન બનાવી શકી છે. ભારતીય યુનિવર્સિટીઓએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ – એશિયા 2024માં ચીનને પાછળ છોડી દીધું છે. ચીનને હરાવીને 148 ભારતીય યુનિવર્સિટીઓએ (લગભગ 18%) રેન્કિંગમાં સ્થાન […]

શૈક્ષણિક સંસ્થાને ગેરમાર્ગે દોરતા દાવાઓ કરવા બદલ રૂ. 5 લાખનો દંડ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ખાન સ્ટડી ગ્રુપ (કેએસજી) પર ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથા બદલ ₹ 5 લાખનો દંડ ફટકાર્યો છે. દેશભરમાં ગ્રાહક અધિકારોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને, મુખ્ય કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર અનુપમ મિશ્રાની અધ્યક્ષતામાં સીસીપીએએ ખાન […]

RTE અંતર્ગત અપાતા પ્રવેશમાં વાલીઓની આવક મર્યાદા વધારવા શાળા સંચાલક મંડળની માગ

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ  હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકાના રિઝર્વ ક્વાટામાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારે ગરીબ પરિવારના વાલીની આવકનું જે ધારધારણ નક્કી કર્યું છે. એમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાલીની આવક વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે. એટલે વાલીઓની આવક મર્યાદા થોડી વધારવામાં આવે તેવી શાળા સંચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code