1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતા મકાન ખાલી કરવા નોટિસ, કેન્ટીનને તાળાં લાગ્યા,

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં તેમના મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ કેન્ટીનનો પણ કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. આ બન્ને મામલે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ તો એવો આક્ષેપ કરી રહ્યા છે. કે, વિદ્યાપીઠમાં હવે ગાંધીવાદી […]

ગુજરાતઃ ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરાયું, 1.26 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ 2023માં લેવાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ધો-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રુપ એના 488 અને ગ્રુપ બીના 781 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક જાહેર કર્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર એન્જિનિયરિંગ અને ફાર્મસીમં પ્રવેશને લઈને એપ્રિલ 2023માં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી […]

ગુજરાતમાં ધો-12 સાયન્સનું 66 ટકા પરિણામ જાહેરઃ A ગ્રુપનું 72, B ગ્રુપનું 62 અને AB ગ્રુપનું 59 ટકા પરિણામ

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં લેવામાં આવેલી ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિમાણ 65.58 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 ટકા આવ્યુ છે. રાજ્યની કુલ 27 શાળાઓનું પરિણામ 100 […]

વડોદરીના એમ એસ યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં વધારો કરતા વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

વડોદરાઃ ગુજરાતમાં નવા સત્રથી ધણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ફી વધારો કરી રહી છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિ.દ્વારા ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફી વધારાને કારણે વિદ્યાર્થીઓના માથે 7 થી 8 કરોડ રૂપિયાનો બોજો પડશે. યુનિની તાજેતરમાં સિન્ડિકેટની બેઠકમાં જે કોર્સની ફી 20 હજાર થી નીચે ફી હોય તેમાં 10 ટકા વધારો તેમજ 20 હજારથી […]

ઈમ્પીરીયલ કોલેજ લંડનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન માટે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), વડા પ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ વિભાગના રાજ્ય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે યુકેમાં ઇમ્પિરિયલ કૉલેજ લંડનની મુલાકાત લીધી હતી અને કૉલેજમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું […]

શિક્ષણની સાથે સાથે યુવાનોએ પોતાના અંદર રહેલા કૌશલ્યનો વિકાસ કરવો અનિવાર્ય: મંત્રી હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો. Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આજના આ કાર્યક્રમ હું આપ સૌની સમક્ષ એક મંત્રી તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે ઉપસ્થિત થયો છું. આ કાર્યક્રમ […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.1લી મેને સોમવારથી 35 દિવસનું ઉનાળું વેકેશન

અમદાવાદઃ ગુજરાતની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.1લી મેને સોમવારથી 35 દિવસના ઉનાળું વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. આમ તો મોટાભાગની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ વેકેશન જેવો જ માહોલ છે. વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાનું હોવાથી માત્ર શિક્ષકો જ શાળાએ આવતા હતા. મોટાભાગની શાળાઓએ પરિણામો પણ જાહેર કરી દીધા છે. હવે સોમવારથી 35 દિવસના વેકેશનનો […]

શાળા સંકુલોમાં પાઠ્ય પુસ્તકો-સ્ટેશનરીનું વેચાણ રોકવા વેપારીઓની DEOને રજુઆત

ભાવનગરઃ શાળાઓમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. આમ તો વિધિવત ઉનાળું વેકેશનનો પ્રારંભ 1લી મેને સોમવારથી થશે. પરંતુ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં વેકેશનનો માહોલ છે.નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા વિદ્યાર્થીઓ પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુક્સ, અને જરૂરી સ્ટેશનરીની ખરીદી કરતા હોય છે. ત્યારે ઘણી શાળાઓના સંચાલકો પોતાના શાળાના કેમ્પસમાં પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુક્સ અને સ્ટેશનરીનું વેચાણ કરતા હોય છે. એટલું […]

ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ 35 ટકા કરતા ઓછું હશે તો માર્કશીટમાં નાપાસ લખાશે

અમદાવાદઃ શિક્ષણમાં દર વર્ષે કોઈને કોઈ અખતરા કરવામાં આવતા હોય છે. વર્ષો પહેલા એવો નિયમ બનાવ્યો હતો કે, ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ 35 ટકાથી ઓછા ગુણ મેળવે તો તેની માર્કશીટમાં ફેઈલ યાને નાપાસ લખવું નહીં. જો કે વર્ષો પહેલા તે નિર્ણય કેમ લેવાયો હતો. વિદ્યાર્થીઓના માનસ પર કેટલો ફાયદો થયો તેની કોઈને ખબર નથી. હવે […]

ધોરણ 12 સાયન્સની ઉત્તરવહીઓનું મૂલ્યાકન બાદ ડેટા એન્ટ્રીનું કાર્ય પૂર્ણ, હવે પખવાડિયામાં પરિણામ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાની ઉત્તરવહીઓ (આન્સરબુક)નું મૂલ્યાંકનનું કાર્ય પૂર્ણ થતાં જ હાલ ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. જે પણ એકાદ દિવસમાં પૂર્ણ થઈ જશે. એટલે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે પખવાડિયામાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવાશે. એવું બોર્ડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code