1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

આર્ટીકલ 370 ભૂતકાળ, હવે ક્યારેય પરત નહી ફરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. શાહ બે દિવસના જમ્મુ પ્રવાસે પહોંચ્યાં હતા. અમિત શાહે પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કર્યાં બાદ જણાવ્યું હતું કે, આઝાદીના સમયથી અમારી પાર્ટી જમ્મુ-કાશ્મીરનો આ ભૂભાગ ખુબ મહત્વપૂર્ણ કર્યો છે, તેમજ અમે આ ભૂભાગને હંમેશા ભારત સાથે જોડી રાખવાનો […]

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી: પીએમ મોદી 3 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધશે. બીજેપી જમ્મુ-કાશ્મીરના મહાસચિવ અશોક કૌલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. અશોક કૌલે સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી જમ્મુ વિભાગમાં બે અને કાશ્મીરમાં એક રેલીને સંબોધિત કરશે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન ઘાટીની મુલાકાત લઈ […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે બહાર પડાયું જાહેરનામું

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે મતદાન 4 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 6 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ તબક્કામાં ગાંદરબલ, શ્રીનગર, બડગામ, રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લાની 26 વિધાનસભા […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડશેઃ કુમારી સેલજા

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નકારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી 1 ઓક્ટોબરે યોજાશે નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું છે કે, તેમની પાર્ટી પોતાનામાં મજબૂત છે અને તે પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખ જાહેર, 4 ઓક્ટોબરે મતગણતરી

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન યોજાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે થશે. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક તબક્કામાં […]

ECI આજે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે

હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે  કાર્યક્રમમાં નામાંકન ભરવાની તારીખો, મતદાન અને પરિણામોની ઘોષણાનો સમાવેશ થશે નવી દિલ્હીઃ આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, ભારતીય ચૂંટણી પંચ (ECI) શુક્રવારે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે. આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં પણ […]

શું તમારો મતદાર કાર્ડનો ફોટો ઓળખાય નહીં એવો છે ? તો સ્ટેપ્સ ફોલો કરી ઘરે બેઠા ફોટો અપડેટ કરો

તમારું મતદાર આઈડી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે મતદાર તરીકે ઓળખના પુરાવા તરીકે કામ કરે છે. મતદાર આઈડી કાર્ડમાં ઘણી વખત ફોટો ખરાબ રીતે પ્રિન્ટ થઈ જાય છે. એવામાં તમારો ફોટો અપડેટ કરવા માટે, તમે ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકો છો. મોટા ભાગના લોકોને તેની પ્રક્રિયાની ખબર હોતી નથી, તેથી તેઓ સરકારી કચેરીઓના […]

ફ્રાંસમાં સત્તા પરિવર્તન, રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટી હારી, એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં

ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીનો પરાજય થયો હતો બીજી તરફ દક્ષિણ પંથી રાષ્ટ્રીય રેલી ગઠબંધનને માત્ર 143 બેઠકો મળી અને તે ત્રીજા સ્થાને રહ્યું જે બાદ ફ્રાંસમાં તોફાનો ફાટી નીકળ્યા હતા બ્રિટનમાં સત્તા પરિવર્તન બાદ ફ્રાન્સમાં પણ લોકોએ બળવો કર્યો હતો. સોમવારે પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 577 બેઠકો પર મતદાન થયું […]

150 વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખ્યો પત્ર, હાઇકોર્ટના જજ સામે ઉઠાવ્યા સવાલ

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code