1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

‘સિકંદર’ પછી ‘કિક 2’ની જાહેરાત: સલમાનખાનના ફેન્સ ખુશ

સલમાનના ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ જ્યાં તેઓ ફિલ્મ ‘સિકંદર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે અભિનેતાએ ‘કિક 2’ની જાહેરાત કરી છે. સેટ પરના તેના ફોટોશૂટની પહેલી તસવીર શેર કરી છે. સલમાનની બોડી અને ડેશિંગ લુકે ફેન્સને ખુશ કરી દીધા છે. વર્ષ 2024માં સલમાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ […]

આ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મુનમુન દત્તાને મળ્યો ‘બબીતા જીનો રોલ’

મોટાભાગના લોકોને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલ નીહાળવી ગમે છે. બાળકો અને વડીલો વચ્ચે સૌથી વધુ આ શો જોવાતો હોવાનું મનાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જી અને જેઠા લાલની ભૂમિકા લોકોને સૌથી વધુ પસંદ છે. પરંતુ શું તમે જાણો છો કે બબીતા જીના નામથી દરેક ઘરમાં ફેમસ થયેલી મુનમુન દત્તાને આ […]

ખેલાડી કુમાર અક્ષય કુમારની આગામી સમયમાં છ ફિલ્મો થશે રીલિઝ

મુંબઈઃ બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ જઈ રહી છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ફરીથી સરળતા મેળવવા માટે અક્ષય કુમાર હાલ પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન અક્ષય કુમાર ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેની કેટલીક ફિલ્મો અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી, પરંતુ ચાહકોને તેની આગામી […]

બંદૂક સાફ કર્યા બાદ અચાનક મીસફાયર થતા ફિલ્મ અભિનેતા ગોવિંદા થયો ઈજાગ્રસ્ત

મુંબઈઃ અભિનેતા ગોવિંદાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ અભિનેતા ગોવિંદા પોતાની બંદૂક સાફ કરી રહ્યાં હતા ત્યારે અચાનક મીસફાયરિંગ થતા પગમાં ઈજા થઈ હતી. અભિનેતા સવારે  કોલકતા જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે તેમની પીસ્તોલમાંથી મિસફાયર થતાં પગના ભાગે ગોળી વાગી હતી. તેમને સારવાર માટે ક્રિટી કેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરિંગ […]

કંગનાની ‘ઇમરજન્સી’ પર બોમ્બે હાઇકોર્ટમાં 3 ઓક્ટોબરે સુનવાણી યોજાશે

મુંબઈઃ કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને ફિલ્મ હજુ સુધી રીલીઝ થઈ શકી નથી  જેને લઈને મામલો કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આ ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયોના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ રિવાઈઝિંગ કમિટીએ સૂચવેલા ફેરફારોને અમલમાં મૂકવા તૈયારી દર્શાવી છે અને જરૂરી ફેરફાર સાથે આ ફિલ્મને સર્ટિફિકેશન માટે […]

PM મોદીએ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતાની પ્રશંસા કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જેમને તેમની બહુમુખી અભિનય ક્ષમતા માટે પેઢીઓથી વખાણવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી  અશ્વિની વૈષ્ણવના એક્સ મેસેજનો જવાબ આપતા, તેમણે […]

મિથુન ચક્રવતીએ પહેલી જ ફિલ્મ “મૃગયા”માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો

નવી દિલ્હીઃ લિજેન્ડરી અભિનેતા મિથુન ચક્રવર્તીને વર્ષ 2022 માટે દાદાસાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર પ્રદાનને બિરદાવતાં આજે આ પુરસ્કારની જાહેરાત કરી હતી. મંત્રીએ ફિલ્મ ઉદ્યોગની સૌથી પ્રિય અને પ્રતિષ્ઠિત હસ્તીઓમાંથી એકનું સન્માન કરવામાં અપાર આનંદ અને ગર્વની લાગણી […]

અભિનેતા મિથુન ચક્રવર્તીને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ

નવી દિલ્હીઃ ‘મૃગયા’, ‘સુરક્ષા’ અને ‘ડિસ્કો ડાન્સર’ જેવી ફિલ્મોના અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મિથુન ચક્રવર્તીને 08 ઓક્ટોબર 2024ના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય માહિતી […]

કેરળઃ કથિત બળાત્કાર કેસમાં સંડોવાયેલા મનાતા અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયા

બેંગ્લોરઃ કેરળ હાઈકોર્ટે મલયાલમ સિનેમામાં ‘MeToo’ કેસમાં અભિનેતા સિદ્દીકને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ કેરળ પોલીસ હવે અભિનેતાની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. પૂર્વ અભિનેત્રી દ્વારા તેમની સામે દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં કોર્ટે સિદ્દીકની જામીન અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયાની અટકળો વહેતી થઈ છે. પોલીસે સિદ્દીકીના […]

એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ વિવિધ કલાપ્રસ્તુતિ કરી “જઝબાત” વ્યક્ત કર્યા

અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થિઓ દ્વારા કલા પ્રસ્તુતિ માટે સર્જવામાં આવેલા મંચ  “એક્સપ્રેસિંગ જઝબાત”ના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તાજેતરમાં “એક્સપ્રેસિંગ જઝબાત 3.0”નું બોક્સ પાર્ક,ગોતા ખાતે આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની છુપી પ્રતિભા ઉજાગર થાય, કલા માટેનો અભિગમ જાગે અને મંચ પ્રસ્તુતિ માટે તેઓ સજ્જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code