1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ વિવિધ કલાપ્રસ્તુતિ કરી “જઝબાત” વ્યક્ત કર્યા

અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થિઓ દ્વારા કલા પ્રસ્તુતિ માટે સર્જવામાં આવેલા મંચ  “એક્સપ્રેસિંગ જઝબાત”ના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તાજેતરમાં “એક્સપ્રેસિંગ જઝબાત 3.0”નું બોક્સ પાર્ક,ગોતા ખાતે આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની છુપી પ્રતિભા ઉજાગર થાય, કલા માટેનો અભિગમ જાગે અને મંચ પ્રસ્તુતિ માટે તેઓ સજ્જ […]

હિન્દી ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હીઃ કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ આ વર્ષે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફિલ્મને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. હાલમાં જ કિરણ રાવે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર માટે […]

ગુજરાતી ફિલ્મોના યુવા પટકથા લેખક રામ મોરીનું એનઆઇએમસીજે દ્વારા સન્માન કરાયું

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા એક અનોખા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. “કચ્છ એક્સપ્રેસ” જેવી સુપરહિટ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મના પટકથા લેખક રામ મોરીનું શાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પોતાની સાહિત્ય સર્જન યાત્રાને વર્ણવતા તેમણે કહ્યું કે વૈશ્વિકીકરણની સફળતા તો […]

લગ્ન પહેલા ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો આ સ્થળ તમારા માટે ઉપયોગી થશે

જો તમે પણ લગ્ન પહેલા તમારા પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ જવા ઈચ્છો છો, તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. લગ્ન પહેલા તમે મેઘાલયની રાજધાની શિલોંગની મુલાકાત લઈ શકો છો. આ એક સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં તમે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી શકો છો. કસૌલી પણ યુગલો માટે જોવાલાયક સ્થળ છે. હિમાચલ પ્રદેશનું આ […]

વેકેશનમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનીંગ બનાવી રહ્યાં હોય તો આ સ્થળોની લો મુલાકાત

જો તમે પણ વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડી રાહત શોધી રહ્યા છો અને તમારા મિત્રો સાથે વીકએન્ડને યાદગાર બનાવવા માંગો છો,તો અહીં કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ છે. જો તમે પણ આ વરસાદી મોસમમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ગુડગાંવ નજીકના આ સુંદર સ્થળો તમારા સપ્તાહના અંતને ખાસ બનાવી શકે છે. અહીંના વાતાવરણ,શાંત અને આકર્ષક દ્રશ્યો તમારા […]

તૃપ્તિ ડિમરીને મળી રહી છે ઘડાઘડ ફિલ્મો, જાણો આવનારી ફિલ્મો વિશે

એનિમલની ભાભી 2 એટલે કે તૃપ્તિ ડિમરી નિર્દેશકોની ફેવરેટ થઈ ગઈ છે. અભિનેત્રીને એક પછી એક ફિલ્મો મળી રહી છે. તાજેતરમાં જ સાજિદ નડિયાદવાળા સાથે તેમની એક ફિલ્મ સાઇન થઈ છે. • શાહિદ સાથે કરશે ફિલ્મ નાડિયાદવાળા એન્ડ સન્સે 13 સપ્ટેમ્બરે અનટાઈટલ ફિલ્મની જાહેરાત કરી છે જેમાં શાહિદના વિરુદ્ધમાં લીડ રોલમાં તૃપ્તિને સ્થાન મળ્યું છે. […]

107 વર્ષ પહેલા ભારતીય સિનેમાની આ પ્રથમ ફિલ્મમાં અભિનેતાએ બે રોલ ભજવ્યા હતા

જ્યારે મુખ્ય અભિનેતા ફિલ્મમાં ડબલ રોલ કરે છે, ત્યારે તે ફિલ્મ જોવાની મજા વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો,કે ભારતીય સિનેમાની પ્રથમ ડબલ રોલ ફિલ્મ કઈ હતી? તમે ‘રામ ઔર શ્યામ’ માં દિલીપકુમાર, ‘સીતા ઔર ગીતા’માં હેમા માલિની, ‘કિશન કન્હૈયા’માં અનિલ કપૂર,’જુડવા’માં સલમાન ખાન અને ‘ડુપ્લિકેટ’માં શાહરૂખ ખાનનો ડબલ રોલમાં જોયો જ હશે. […]

ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતાએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું

ઈમારતના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ફિલ્મ અભિનેતા અરબાઝ ખાન પણ પૂર્વ પત્ની મલાઈકાના ઘરે પહોંચ્યો આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાએ બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળથી છલાંગ લગાવીને જીવન ટુંકાવ્યું છે. આ બનાવને પગલે […]

નવા નાટ્યકારો અભિનય સાથે ભાષાને પણ પ્રાધાન્ય આપે: રાજુ બારોટ

આફ્રિકન વિધાર્થીઓએ ભાષાના સીમાડા વળોટીને અભિનય કર્યો અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન જર્નલિઝમ, (NIMCJ)ના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ મહાકાવ્ય મહાભારત પર આધારિત, ધર્મવીર ભારતીનાં નાટક “અંધાયુગ” ના અંશોનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટ્ય મંચનની વિશેષતા એ હતી કે, આફ્રિકન દેશોમાંથી અહી ભણવા આવેલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈને કલાને ભાષાના સીમાડા નથી […]

મિસ્ટર ઈન્ડિયા ફિલ્મનું પોસ્ટર બોની કપુરે શેર કર્યું, દર્શકોમાં ઉત્સાહ

મુંબઈઃ ‘મિસ્ટર ઈન્ડિયા’ 1987ની ભારતીય હિન્દી સુપરહીરો ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન શેખર કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું અને નરસિમ્હા એન્ટરપ્રાઈઝના બેનર હેઠળ બોની કપૂર અને સુરિન્દર કપૂર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની વાર્તા અને પટકથા સલીમ-જાવેદની જોડી દ્વારા લખવામાં આવી હતી, જે તેમના અલગ થયા પહેલા તેમનો છેલ્લો સહયોગ હતો. અનિલ કપૂર, શ્રીદેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code