1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

ગુજરાતઃ સપ્તરંગ શોર્ટફેસ્ટની ટ્રોફીનું અનાવરણ કરાયું

અમદાવાદઃ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ”ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર , ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસયટીના માર્ગદર્શક વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે, વિશ્વ સેવાદ કેન્દ્ર દ્વારા “ સપ્તરંગ ફિલ્મ સોસાયટી” ની શરૂઆત ગુજરાતી સિનેમાનાં ઉત્કર્ષ અને તેની સાથે સંકળાયેલા […]

મોબાઈલ એપ કૌભાંડમાં રિયા ચક્રવર્તી, એલ્વિશ યાદવ, ભારતી સિંહને પણ સમન્સ પાઠવવામાં આવ્યાં

મુંબઈઃ દિલ્હી પોલીસ હાઈબોક્સ મોબાઈલ એપ સંબંધિત કૌભાંડના કેસમાં રિયા ચક્રવર્તી, કોમેડિયન ભારતી સિંહ અને યુટ્યુબર એલ્વિશ યાદવની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં ઘણા વધુ YouTubers અને સોશિયલ મીડિયા પ્રભાવકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. આરોપ છે કે આ લોકોએ વ્યાજના વળતરના વચન સાથે હજારો લોકોને ફસાવ્યા છે. મોબાઈલ એપના આ પ્રકરણમાં રૂ.500 કરોડનું કૌભાંડ […]

નરેન્દ્ર મોદીએ તેમના દ્વારા લખાયેલો ગરબો ‘આવતી કળાય માડી આવતી કળાય’ શેર કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દેવી દુર્ગાની સ્તુતિ રૂપે લખાયેલા ‘આવતી કળાય માડી આવતી કળાય’ નામના ગરબો શેર કર્યો છે. નરેન્દ્ર મોદીએ ગરબા ગીત ગાવા બદલ ગાયિકા પૂર્વા મંત્રીનો પણ આભાર માન્યો હતો. https://x.com/narendramodi/status/1843146046215422410?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1843146046215422410%7Ctwgr%5E18a736ebd1c76c6f4413894e2ddbafb1bd800c09%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2062710 પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “આ નવરાત્રિનો શુભ સમય છે અને લોકો મા દુર્ગા પ્રત્યેની તેમની ભક્તિ દ્વારા એક થઈને […]

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને મળી નવી સોનું

છેલ્લા 16 વર્ષથી ચાલતો આ શો લોકોમાં ઘણો લોકપ્રિય છે. શો મા સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પલક સિધવાનીએ થોડા દિવસો પહેલાં શોને અલવિદા કહ્યું હતું, તેની જગ્યા પર હવે ખુશી માલી સોનુની ભૂમિકામાં જોવા મળશે. છેલ્લાં 5 વર્ષથી સોનુ ભીડેની ભૂમિકા પલક સિધવાની ભજવી રહી હતી. નવી સોનુની ભૂમિકા ભાવનાર ખુશી માલી છેલ્લે ‘સેહજ સિંદૂર’માં […]

‘સિકંદર’ પછી ‘કિક 2’ની જાહેરાત: સલમાનખાનના ફેન્સ ખુશ

સલમાનના ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ જ્યાં તેઓ ફિલ્મ ‘સિકંદર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે અભિનેતાએ ‘કિક 2’ની જાહેરાત કરી છે. સેટ પરના તેના ફોટોશૂટની પહેલી તસવીર શેર કરી છે. સલમાનની બોડી અને ડેશિંગ લુકે ફેન્સને ખુશ કરી દીધા છે. વર્ષ 2024માં સલમાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ […]

આ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મુનમુન દત્તાને મળ્યો ‘બબીતા જીનો રોલ’

મોટાભાગના લોકોને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલ નીહાળવી ગમે છે. બાળકો અને વડીલો વચ્ચે સૌથી વધુ આ શો જોવાતો હોવાનું મનાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જી અને જેઠા લાલની ભૂમિકા લોકોને સૌથી વધુ પસંદ છે. પરંતુ શું તમે જાણો છો કે બબીતા જીના નામથી દરેક ઘરમાં ફેમસ થયેલી મુનમુન દત્તાને આ […]

ખેલાડી કુમાર અક્ષય કુમારની આગામી સમયમાં છ ફિલ્મો થશે રીલિઝ

મુંબઈઃ બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ જઈ રહી છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ફરીથી સરળતા મેળવવા માટે અક્ષય કુમાર હાલ પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન અક્ષય કુમાર ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેની કેટલીક ફિલ્મો અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી, પરંતુ ચાહકોને તેની આગામી […]

બંદૂક સાફ કર્યા બાદ અચાનક મીસફાયર થતા ફિલ્મ અભિનેતા ગોવિંદા થયો ઈજાગ્રસ્ત

મુંબઈઃ અભિનેતા ગોવિંદાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ અભિનેતા ગોવિંદા પોતાની બંદૂક સાફ કરી રહ્યાં હતા ત્યારે અચાનક મીસફાયરિંગ થતા પગમાં ઈજા થઈ હતી. અભિનેતા સવારે  કોલકતા જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે તેમની પીસ્તોલમાંથી મિસફાયર થતાં પગના ભાગે ગોળી વાગી હતી. તેમને સારવાર માટે ક્રિટી કેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરિંગ […]

કંગનાની ‘ઇમરજન્સી’ પર બોમ્બે હાઇકોર્ટમાં 3 ઓક્ટોબરે સુનવાણી યોજાશે

મુંબઈઃ કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને ફિલ્મ હજુ સુધી રીલીઝ થઈ શકી નથી  જેને લઈને મામલો કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આ ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયોના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ રિવાઈઝિંગ કમિટીએ સૂચવેલા ફેરફારોને અમલમાં મૂકવા તૈયારી દર્શાવી છે અને જરૂરી ફેરફાર સાથે આ ફિલ્મને સર્ટિફિકેશન માટે […]

PM મોદીએ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતાની પ્રશંસા કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જેમને તેમની બહુમુખી અભિનય ક્ષમતા માટે પેઢીઓથી વખાણવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી  અશ્વિની વૈષ્ણવના એક્સ મેસેજનો જવાબ આપતા, તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code