હાર્ટએટેકથી દર વર્ષે 7 લાખ લોકોના મોત: માત્ર 7 ટકાને સમયસર CPR મળે છે
નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે આશરે 7 લાખ લોકો અચાનક હૃદયગતિ બંધ થવાથી મૃત્યુ પામે છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ માત્ર તબીબી સંકટ નથી, પરંતુ એક સામાજિક નિષ્ફળતા પણ છે, કારણ કે આવા મોટા ભાગના લોકોની જાન એક સરળ તકનીક, એટલે કે કાર્ડિયો-પલ્મોનરી રિસસિટેશન (CPR) વડે બચાવી શકાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, જો હાર્ટએટેકના પ્રથમ […]


