ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના સંકેત: વન-ડેની કેપ્ટન બદલાય તેવી શકયતા
મુંબઈ 23 ડિસેમ્બર 2025 : (TEAM INDIA) ભારતીય ક્રિકેટ ટીમમાં નેતૃત્વ પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરાબ ફોર્મ અને નિરાશાજનક નેતૃત્વને કારણે શુભમન ગિલ પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશીપ પાછી ખેંચી લેવામાં આવી શકે છે અને તેના સ્થાને અનુભવી ખેલાડી શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની હલચલ તેજ થઈ છે. તાજેતરમાં જ […]


