1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]

SGVP ટ્રોફી(U-17)ની સેમિફાઈનલમાં ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટનો વિજય

અમદાવાદઃ SGVPટ્રોફી-14 (U-17)VR સેમિફાઈનલ ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (જીસીઆઈ) અને ગુજરાત ક્રિકેટ કલબ (જીસીસી) વચ્ચે રમાઈ હતી. જેમાં જીસીઆઈની ટીમે 22 રનથી વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 30 ઓવરની આ મેચમાં ટોસ જીતીને જીસીસીની ટીમે પ્રથમ બોલીંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી જીસીઆઈની ટીમે 30 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 185 રન ફટકાર્યાં હતા. […]

SGVP ટ્રોફી(U-17)ની મેચમાં GCI નો SGVP સૂર્યા સ્પોર્ટ એકેડમી સામે 9 વિકેટે વિજય

અમદાવાદઃ SGVP ટ્રોફી (U-17)ની ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (જીસીઆઈ) અને એસજીવીપી સૂર્યા સ્પોર્ટ એકેડમી વચ્ચે રમાયેલી મેચમાં જીસીઆઈનો 9 વિકેટે ભવ્ય વિજય થયો હતો. પ્રથમ ટોસ જીતીની જીસીઆઈએ બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી એસજીવીપી સૂર્યા સ્પોર્ટ એકેડમીની ટીમે 30 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યાં હતા.ઋતુરાજ જાડેજાએ સૌથી વધારે 56 રન બનાવ્યાં […]

સિગારેટ અને તમાકુના ઉત્પાદનો ઉપર જીએસટી વધારાશે, બે વિધેયક રજૂ કરાશે

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સિગરેટ, ગૂટખા, તમાકુ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર કરની નવી વ્યવસ્થા લાવવા બે મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરશે. કેન્‍દ્રીય ઉત્‍પાદ શુલ્‍ક સંશોધન વિધેયક, 2025 હાલના GST કમ્પન્સેશન સેસને બદલી દેશે, જે સિગરેટ, તમાકુ, હૂકાહ, જર્દા, સુગંધિત તમાકુ જેવા તમામ તમાકુ ઉત્પાદનો પર લાગુ પડે છે. […]

શિયાળામાં પોસ્ટીક લીલા ચણાનું શાક આરોગ્ય માટે ફાયદાકારક, જાણો રેસીપી

શિયાળાની ઋતુમાં બજારમાં તાજા અને લીલા ચણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. કાળા ચણા તો તમે અનેકવાર બનાવ્યા હશે, પરંતુ શું તમે લીલા ચણાનું સ્વાદિષ્ટ શાક ક્યારેય ટ્રાય કર્યું છે? તાજા લીલા ચણા સ્વાદમાં મૃદુ, પૌષ્ટિક અને ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. મસાલા સાથે પકાવતાં તેનો સ્વાદ ઘરના દરેક સભ્યને ભાવશે. અમે તમને શિયાળાના દિવસોમાં […]

ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવાઈ

બિન-શૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં GRIT ની વેબસાઈટ પર અરજી કરી શકશે સસ્ટેનેબિલિટી, આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ, કૃષિમાં નવીનતા અને સેવા ક્ષેત્રના વિકાસ જેવા ચાર મુખ્ય વિષયો આધારિત દરખાસ્તો મંગાવાઈ ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Gujarat State Institution for Transformation (GRIT) ગુજરાત સરકારના મુખ્ય નીતિગત વિચારમંચ, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) […]

ડિજિટલ અરેસ્ટ સ્કેમની તપાસ CBIને સોપાઈ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં વધતા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ક્રાઈમના ગુનાઓને લઈને સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટએ આખા દેશમાં થયેલા ડિજિટલ અરેસ્ટ કેસોની તપાસ CBIને સોંપવાનો મહત્વનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં તમામ રાજ્યોની પોલીસને CBIને સંપૂર્ણ સહકાર આપવાની સૂચના આપી છે. મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે RBIને પણ નોટિસ જારી કરીને પક્ષકાર બનાવ્યું […]

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે અમદાવાદના આંગણે સ્વદેશોત્સવ

(અલકેશ પટેલ) અમદાવાદ, 1 ડિસેમ્બર, 2025ઃ Swadeshotsav organized in Ahmedabad સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે આગામી દિવસોમાં અમદાવાદમાં સ્વદેશોત્સવનું આયોજન થયું છે. વોકલ ફૉર લોકલનો મંત્ર હવે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન સ્પરૂપ લઈ રહ્યો છે તેવા સમયે સ્વદેશી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આ અનોખા વેપાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. હકીકતે સ્વદેશી જાગરણ  મંચ દ્વારા સૌપ્રથમ વખત 1991માં […]

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે બસોની અસુરક્ષિત ડિઝાઇન અંગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી જાહેર પરિવહનની બસોમાં જોવા મળતી અસુરક્ષિત ડિઝાઇન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઘણા રાજ્યોમાં બસોમાં ડ્રાઇવરનો પૂરો કેબિન અલગ બનાવવામાં આવે છે, જેને આયોગે મુસાફરોના જીવના અધિકાર (સંવિધાનના કલમ 21)નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. આયોગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code