1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

નવા વર્ષની ભેટ: 1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવમાં થશે ઘટાડો

નવી દિલ્હી: દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે નવા વર્ષની શરૂઆત રાહતજનક સમાચાર સાથે થશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) એ કુદરતી ગેસના ટેરિફ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલી બનશે. આ ફેરફારને કારણે ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) […]

વૈશ્વિક વ્યાપાર હવે મુક્ત કે ન્યાયી રહ્યો નથી, ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ ચિંતાજનક: નિર્મલા સીતારમણ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે બદલાતી વૈશ્વિક વ્યાપાર પરિસ્થિતિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શુલ્ક (ટેરિફ) અને અન્ય ઉપાયો દ્વારા વૈશ્વિક વ્યાપારને ઝડપથી ‘હથિયાર’ બનાવવામાં આવી રહ્યો છે. આવા પડકારજનક માહોલમાં ભારતે અત્યંત સાવધાનીપૂર્વક પોતાનો માર્ગ નક્કી કરવો પડશે અને દેશની સમગ્ર આર્થિક મજબૂતી જ […]

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો ઉપર હુમલો, 12 જવાનોના મોત

બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર ફરી એકવાર મોટો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. BLA ના પ્રવક્તા ઝૈદ બલૂચે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણોમાં પાકિસ્તાની સેનાના 12 સૈનિકો માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન BLA એ પંજગુર શહેરમાં […]

લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના 5 શાર્પ શૂટર્સ દિલ્હીથી ઝડપાયા

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ગેંગસ્ટરો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા મળી છે. પોલીસે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ, આરઝૂ અને હેરી બોક્સર ગેંગના પાંચ ખતરનાક શૂટર્સની ધરપકડ કરી છે. આ શૂટર્સમાં 1લી ડિસેમ્બરે ચંદીગઢમાં થયેલી ઈન્દ્રપ્રીત પેરીની હત્યામાં સામેલ મુખ્ય શૂટર્સનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અંકુશ, પીયૂષ પિપલાણી, કુંવર બીર, […]

ભારતનું આક્રમક વલણ: બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું મોકલી ફટકાર લગાવી, વિઝા કામગીરી સ્થગિત

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત વિરોધી નિવેદનબાજી અને વધતી જતી અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ભારતના પૂર્વોત્તર રાજ્યો (7-સિસ્ટર્સ) ને અલગ કરવાની ધમકી અને ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ. રિયાઝ હામિદુલ્લાહને તેડું મોકલીને સખત વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ભારતે ઢાકા સ્થિત […]

લુધિયાણા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ: જેલ સુપરિન્ટેન્ડન્ટ પર ઈંટથી હુમલો

નવી દિલ્હીઃ પંજાબની લુધિયાણા સેન્ટ્રલ જેલમાં મંગળવારે સાંજે કેદીઓના બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસાને શાંત પાડવા ગયેલા જેલ સુપરિન્ટેન્ડન્ટ કુલવંત સિદ્ધુ પર કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક કેદીએ તેમના માથામાં ઈંટ ફટકારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા […]

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

“એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે 15થી 19 ડિસેમ્બર સુધી “હેલ્થ સમિટ”નું આયોજન અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025: GCCI Business Women Committee “Health Summit” GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા યોજાઈ રહેલા પાંચ દિવસના હેલ્થ સમિટ સેમિનારના બીજા દિવસે સ્પાઇન સર્જન ડૉ. ભરત દવે દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન […]

અદાણી પાવરને ઉત્કૃષ્ટ ESG પ્રદર્શન માટે NSE સસ્ટેનેબિલિટીની માન્યતા

અમદાવાદ:નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ગ્રુપનું એક અંગ NSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિ.એ જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે મૂલ્યાંકન કરી અદાણી પાવરને ‘૬૫’ ગુણ આપીને “એસ્પાયરિંગ” શ્રેણીમાં મૂકી હોવાનું ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું.   એક સરખા મૂલ્યાંકનમાં અન્ય તમામ મુખ્ય થર્મલ, મિશ્ર ઇંધણ અને સંકલિત ઊર્જા […]

શિરાચા ભાગવત કથા ખાતે ભક્તિવિભોર થયેલ શ્રોતાઓ ગરબે રમ્યા

શિરાચા, ૧૬ ડિસેમ્બર ૨૦૨૫: શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કથાના ત્રીજા દિવસે આધ્યાત્મિક વાતાવરણ અત્યંત ભવ્ય, ભક્તિમય અને ઉલ્લાસમય બન્યું હતું. આ કથા સ્થળ પર વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધાર્મિક આગેવાનોની પાવન ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ પુનિત અને ગૌરવમય બનાવ્યું હતું. આજે શ્રોતા તરીકે પધારેલા મહાનુભાવોમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંતશ્રી પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના પ્રસિદ્ધ ધર્મગુરુશ્રી […]

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગેલેરીમાં બધા 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગેલેરીનો હેતુ મુલાકાતીઓને આપણા રાષ્ટ્રના રક્ષણમાં અદમ્ય સંકલ્પ અને અદમ્ય ભાવના દર્શાવનારા આપણા રાષ્ટ્રીય નાયકો વિશે શિક્ષિત કરવાનો છે. તે માતૃભૂમિની સેવામાં પોતાના જીવનનું બલિદાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code