1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

આઈસીસી રેકીંગમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાની લાંબી છલાંગ

વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ્સ અને 140 રનથી જીત હાંસલ કરનાર ભારતીય ટીમના ખેલાડીઓને આસીસી રેકિંગમાં ફાયદો થયો છે. ખાસ કરીને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ટર રવિન્દ્ર જાડેજાને રેકિંગમાં મોટો ફાયદો થયો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના બેસ્ટમેન ટીમ રોબિનસનએ 58 બેસ્ટમેનને પાછળ છોડ્યાં છે. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યું […]

છત્તીસગઢ: પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં ચાર કામદારોના મોત, છ ઘાયલ

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં એક પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતા ચાર કામદારોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અંકિતા શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના ડાભરા વિસ્તારમાં આવેલા આરકેએમ પાવરજેન પ્રાઇવેટ લિમિટેડ પાવર પ્લાન્ટમાં બની હતી. જોકે, અકસ્માતનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે […]

ઓસ્ટ્રેલિયામાં ભારતનું વર્ચસ્વ, વનડે શ્રેણી પછી, ટેસ્ટ શ્રેણીમાં પણ કાંગારૂઓને હરાવી દીધું

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચ રમવાની તૈયારી કરી રહી છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ કરશે. આ પ્રવાસ પહેલા પણ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય અંડર-19 ટીમે બીજી યુવા ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમને ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી ક્લીન ક્લીન […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ગુજરાત પોલીસ ઉમેદવારો માટે સપ્તાહાંત તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કર્યો

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)એ આજે ગુજરાત પોલીસ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC), ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) અને ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB)માં જોડાવા ઇચ્છુક વ્યક્તિઓ માટે ખાસ રચાયેલ વ્યાપક સપ્તાહાંત તાલીમ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલ ગુજરાતમાં ભાવિ કાયદા અમલીકરણ અને જાહેર સેવા કર્મચારીઓની તૈયારી અને વ્યાવસાયિક ક્ષમતા વધારવા માટે […]

નાણાકીય મનનો સંગમ: RRU એ વિશ્વ રોકાણકાર જાગૃતિ સપ્તાહ શરૂ કર્યું

ભારતની નાણાકીય અખંડિતતા અને આર્થિક સાર્વભૌમત્વને મજબૂત કરવાના સતત પ્રયાસમાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ વિશ્વ રોકાણકાર જાગૃતિ સપ્તાહ 2025નું ઉદ્ઘાટન એક ઇન્ટરેક્ટિવ સત્ર સાથે કર્યું જેમાં NSE ICC, NSE IX, NSE IL અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ના પ્રખ્યાત પ્રતિનિધિઓને એકત્ર કરવામાં આવ્યા. આ ઇવેન્ટ વધતી જતી ડિજિટલાઇઝ્ડ નાણાકીય ઇકોસિસ્ટમમાં જ્ઞાન વિનિમય, […]

ભારત 2028 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે: PM સ્ટાર્મર

મુંબઈઃ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર બે દિવસીય ભારત પ્રવાસે મુંબઈ પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ સ્ટાર્મર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે ભારત 2028 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. પીએમ કીર સ્ટાર્મર બ્રિટનના 125 સૌથી અગ્રણી સીઈઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, […]

IIT ગાંધીનગરના સંશોધકોએ નેકસ્ટ-જનરેશન એનર્જી ટેકનોલોજી માટે ટકાઉ, બિન-ઝેરી જળ-પ્રતિરોધક કોટિંગ્સ વિકસાવ્યા

ગાંધીનગરઃ જળ-પ્રતિરોધક (વોટર રેપેલન્ટ) સપાટીઓ સાથે ઔદ્યોગિક વિશ્વનો ગાઢ સંબંધ છે. પાવર પ્લાન્ટ્સથી લઈને ઓફિસોની વિશાળ ઇમારતોમાં એર કન્ડીશનીંગ સિસ્ટમ્સ સુધી, સપાટી પર પાણી કેવી રીતે વર્તે છે તે નિયંત્રિત કરવાની ક્ષમતા સીધી રીતે વધેલી ઊર્જા કાર્યક્ષમતા, ઘટાડેલા ખર્ચ અને વધેલી કાર્યકારી વિશ્વસનીયતામાં પરિવર્તિત કરે છે. છતાં આ પ્રગતિને સક્ષમ બનાવનારા રસાયણોએ પર્યાવરણીય કટોકટી ઊભી કરી છે, જેના કારણે […]

બિહાર વિધાનસભા ચૂંટણી: NDA ના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી […]

પ્રધાનમંત્રીએ વાયુસેના દિવસ પર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના બહાદુરી, શિસ્ત અને ચોકસાઈનું પ્રતીક છે. તેઓએ સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણા આકાશને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ […]

મુંબઈ હુમલા વખતે કોંગ્રેસ સરકારે આતંકવાદ સામે ઘુટના ટેકવ્યા હતા, આ નવુ ભારત ઘરમાં ઘુસીને મારે છેઃ PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2008ના મુંબઈ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે અને વિશ્વના સૌથી જીવંત શહેરોમાંનું એક છે. તેથી જ 2008માં આતંકવાદીઓએ મુંબઈને નિશાન બનાવ્યું હતું, પરંતુ તે સમયે સત્તામાં રહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code