કૃષિ યુનિવર્સિટીઓમાં 20% અંડરગ્રેજ્યુએટ બેઠકો ICAR અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરાશે: શિવરાજસિંહ ચૌહાણ
કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે દેશમાં કૃષિ શિક્ષણ સંબંધિત ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવીને કૃષિ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને નોંધપાત્ર રાહત આપી છે. હવે, કૃષિ યુનિવર્સિટીઓમાં 20% અંડરગ્રેજ્યુએટ બેઠકો ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા આયોજિત અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. “એક રાષ્ટ્ર, એક કૃષિ, એક ટીમ”ની ભાવનાને […]


