1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની મેઝબાની માટે લંડનમાં સત્તાવાર દાવેદારી રજૂ, અમદાવાદ બનશે યજમાન

નવી દિલ્હીઃ ભારતે 2030ના કોમનવેલ્થ ગેમ્સની મેઝબાની માટે લંડનમાં યોજાયેલી મૂલ્યાંકન સમિતિ સમક્ષ પોતાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કર્યો છે. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના માનનીય રમતગમત પ્રધાન હર્ષ સંઘવી અને CGA ઈન્ડિયાની અધ્યક્ષ ડૉ. પી.ટી. ઉષાએ કર્યું હતું. આ પ્રસંગે રમતગમત વિભાગના સચિવ હરી રંજન રાવ, MYASના પ્રધાન સચિવ અશ્વિની કુમાર, ગુજરાત સરકારના […]

15 વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ફરાર

દિલ્હીના વસંત કુંજ સ્થિત એક પ્રખ્યાત આશ્રમના સંચાલક સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર આશરે 15 વિદ્યાર્થીનીઓનું છેડતી કરવાનો આરોપ છે. વસંત કુંજ (ઉત્તર) પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ફરાર છે. આરોપીનું નામ ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થસારથી છે. તેની વોલ્વો કાર પર નકલી […]

હિસારમાં છેલ્લા ત્રણ દિવસમાં 20 થી વધુ ગાયોના મોત, ‘હલવો-પુરી’ જીવલેણ સાબિત થઈ

છેલ્લા ત્રણ દિવસમાં હિસારમાં 20 થી વધુ રખડતી ગાયો મૃત હાલતમાં મળી આવી છે. લોકો દ્વારા આપવામાં આવતા હલવા અને પુરી જેવા ખોરાકના વધુ પડતા સેવનને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ મૃત્યુનું કારણ હોવાનું માનવામાં આવે છે. ગૌ સેવા હેલ્પલાઇન સમિતિ, હિસારના સ્થાપક નિર્દેશક સીતા રામ સિંઘલે જણાવ્યું હતું કે ચાલુ તહેવારોની મોસમ દરમિયાન, ઘણા […]

આતંકવાદી પન્નુ સામે વધુ એક ફરિયાદ, NIA એ કેસ નોંધ્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ખાલિસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટિસ (SFJ) અને આતંકી ગુરપતવંતસિંહ પન્નૂ સામે નવો કેસ નોંધ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે પન્નૂની હરકતો ભારતની સંપ્રભુતા અને અખંડિતતા પર સીધી ચોટ સમાન છે. હવે NIA તપાસ કરશે કે આ સાજિશમાં બીજા કોણ-કોણ સામેલ છે અને તેનું નેટવર્ક ક્યાં-ક્યાં સુધી ફેલાયેલું છે. […]

ઓપરેશન સિંદૂર દરમિયાન ઈસરો અને વાયુસેનાની ચાલાકીથી પાકિસ્તાનનું કાવતરુ નિષ્ફળ રહ્યું હતું

નવી દિલ્હીઃ ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનએ ભારતની સૈન્ય હલચલ વિશે માહિતી મેળવવા અનેક પ્રયત્નો કર્યા હતા. આ માટે તેણે એક જર્મન કંપની સાથે સેટેલાઇટ ઇમેજરીનો કરાર પણ કર્યો હતો. પરંતુ ભારતીય રક્ષા અનુસંધાન વિંગની રિપોર્ટ અનુસાર, ઇસરો સમયસર પાકિસ્તાનની આ યોજના ભાંપી ગયો હતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગેરમાર્ગે દોરવા માટે ડમી મૂવમેન્ટ્સ કર્યા, ઇલેક્ટ્રોનિક યુદ્ધકલાનો […]

જમ્મુ-કાશ્મીરની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત

નવી દિલ્હી: ચૂંટણી પંચે બુધવારે જાહેરાત કરી છે કે જમ્મુ-કાશ્મીરની ખાલી પડેલી ચાર રાજ્યસભાની બેઠકો માટે મતદાન 24 ઑક્ટોબરે યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મતદાન અને મતગણતરી બંને પ્રક્રિયા એ જ દિવસે પૂર્ણ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ચારેય બેઠકો ફેબ્રુઆરી 2021થી ખાલી છે. ઈસી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ચૂંટણીનું નોટિફિકેશન 6 ઑક્ટોબરે […]

ગુમલામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 3 માઓવાદી ઠાર મરાયાં, હથિયારો જપ્ત

નવી દિલ્હીઃ ઝારખંડના ગુમલા જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત સુરક્ષાદળોને બુધવારની મોટી સફળતા મળી છે. ઘાઘરા થાનાં ક્ષેત્રના લવાદાગ જંગલમાં ઝારખંડ જગુઆર દળ અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમે માઓવાદીઓના ઠેકાણે અચાનક ધાડ પાડી હતી. આ અથડામણમાં ત્રણ કુખ્યાત માઓવાદીઓ મોતને ભેટ્યા, જ્યારે બે અન્ય ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળેથી સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં […]

બિહાર સરકાર મહિલા રોજગાર યોજના શરૂ કરશે

પટનાઃ બિહાર સરકાર રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આ પહેલ હેઠળ, રાજ્યની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા પ્રત્યેકને 10,000 રૂપિયાની રકમ […]

દેશમાં ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે કારણ કે બીજી ટ્રેન આવતા મહિનાના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે જ્યારે પ્રથમ ટ્રેન જરૂરી પરીક્ષણો અને ટ્રાયલ રન પછી ઉપયોગ માટે તૈયાર છે. રાત્રિ મુસાફરીમાં નિયમિત સેવાઓ સુનિશ્ચિત કરવા માટે રેલવે બંને ટ્રેનો એકસાથે શરૂ […]

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પોતાની જ પીઠ થપથપાવીને સાત યુદ્ધો બંધ કરાવ્યાનો દાવો કર્યો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ને સંબોધતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વમાં સાત યુદ્ધો અટકાવવાનો શ્રેય લીધો. તેમણે ઓપરેશન મિડનાઈટ હેમને યોગ્ય અને પેલેસ્ટાઇનને માન્યતા આપવાને ખોટું ગણાવ્યું. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે સાત યુદ્ધો બંધ કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, કોસોવો અને સર્બિયા, કોંગો અને રવાન્ડા, પાકિસ્તાન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code